છત્રપતિ સંભાજીનગર

મહારાષ્ટ્રનું એક શહેર, ઔરંગાબાદનું નવું નામ

છત્રપતિ સંભાજી નગર જે પૂર્વે ઔરંગાબાદ તરીકે ઓળખાતું હતું [], તે ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા મહારાષ્ટ્ર રાજ્યના છત્રપતિ સંભાજીનગર જિલ્લાનું એક શહેર અને મુખ્યમથક છે.

  1. "Aurangabad and Osmanabad finally renamed as Chhatrapati Sambhaji Nagar and Dharashiv". The Indian Express (અંગ્રેજીમાં). 2023-02-24. મેળવેલ 2023-02-25.

બાહ્ય કડીઓ

ફેરફાર કરો