નિંદામણનાશક (હિંદી ભાષા:शाकनाशक; અંગ્રેજી ભાષા:herbicide) એ એક એવું રસાયણ છે જેને ખેતરમાં ઉગેલી અવાંછિત વનસ્પતિને નષ્ટ કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે.

નિંદામણનાશક વડે નષ્ટ કરવામાં આવેલ નકામી વનસ્પતિઓ

આ પણ જુઓ ફેરફાર કરો

બાહ્ય કડીઓ ફેરફાર કરો