ભગવાનદાસ પટેલ (જન્મ: ૧૯ નવેમ્બર ૧૯૪૩) તેઓ એક આદિવાસી લોકસાહિત્યકાર છે. આમ આદિવાસી વિસ્તારમા જઈને ક્ષેત્ર સંશોધનનુ કાર્ય કરીને વિશેષ કામગીરી કરી છે[૧] અને રાજ્યના મૌખિક સાહિત્યને મુખ્ય સાહિત્ય પ્રવાહમાં લાવ્યા છે.[૨] તેમણે લીલા મોતિયા, ફુલરોની વાડી, અરવલ્લી પહાડની આસ્થા, ડુંગરી ભીલોના અરેલા વગેરે પુસ્તકો લખ્યા છે. તેમના મહત્વના સંપાદનો અરવલ્લીની વહી વાતો, રોમ સીતમાની વારતા, ભીલોનુ ભારથ વગેરે છે.[૩]

ભગવાનદાસ પટેલ
ભગવાનદાસ પટેલ, અમદાવાદ નેશનલ બૂકફેર ખાતે, નવેમ્બર ૨૦૧૮
ભગવાનદાસ પટેલ, અમદાવાદ નેશનલ બૂકફેર ખાતે, નવેમ્બર ૨૦૧૮
જન્મ (1943-11-19) November 19, 1943 (ઉંમર 80)
ભાષાગુજરાતી
નોંધપાત્ર સર્જનલોકખ્યાન: રોમ સીતમાની વાર્તાથે
જીવનસાથીતારાબહેન
સંતાનોજીજ્ઞાસા

સર્જન ફેરફાર કરો

  • લીલા મોતિયા
  • ફુલરોની વાડી
  • અરવલ્લી પહાડની આસ્થા
  • ડુંગરી ભીલોના અરેલા
  • લોકખ્યાન: રોમ સીતમાની વાર્તાથે
  • ઢોલા મારુણી ભીલ ગીતવારતા
  • હપિયાદે હોખલી ભીલભજન વારતા

પુરસ્કાર ફેરફાર કરો

સંદર્ભ ફેરફાર કરો

  1. Yājñika, Hasu (૨૦૦૪). A study in tribal literature of Gujarat. Nayan Suryanand Loka-Pratishthan. OCLC 61253720.
  2. Devy, G. N. (૨૦૦૬). A nomad called thief: reflections on Adivasi silence. Orient Longman. પૃષ્ઠ ૮૧. ISBN 978-81-250-3021-8.
  3. Joshi, Aruna Ravikant (૨૦૦૯). "Fieldwork Report: The Dangi Ramakatha:An Epic acculturated?". Indian Folklore Research Journal. (૬): ૧૩–૩૭. મૂળ માંથી 2019-08-03 પર સંગ્રહિત. મેળવેલ 2018-01-24.