ભોગ (જેનો શાબ્દિક અર્થ છે ’આનંદ’) એ હિંદુ ધર્મ અને શીખ ધર્મમાં પ્રયોજાતી એક ધાર્મીક ક્રિયા છે. શીખ ધર્મમાં એ ક્રિયા ગુરુ ગ્રંથ સાહેબનાં વાચન દ્વારા કરાય છે, જે સામાન્યતયા લગ્નપ્રસંગ, કૌટુંબીક ઉજવણીના પ્રસંગ કે અવસાનના પ્રસંગે પણ આયોજાય છે.[૧]

હિંદુ ધર્મ ફેરફાર કરો

હિંદુ ધર્મમાં ભોગનો અર્થ મહદાંશે દેવતાઓને ભોજન ધરાવવું એવો થાય છે.[૨][૩]

આ પણ જુઓ ફેરફાર કરો

પ્રસાદ

સંદર્ભો ફેરફાર કરો

  1. http://www.thesikhencyclopedia.com/theology/bhog
  2. http://www.deccanherald.com/content/26082/golden-jubilee-durga-pooja-bengalee.html
  3. "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2006-07-19 પર સંગ્રહિત. મેળવેલ 2015-09-21.