રાજપૂત કે રજપૂત એ ભારત દેશનાં હિંદુ ધર્મ માં ક્ષત્રિય કુળની એક મુખ્ય જ્ઞાતિ છે. રાજપૂત શબ્દ એ રાજપુત્રનો અપભ્રંશ છે, જે વેદ, રામાયણ અને મહાભારત જેવા ધર્મગ્રંથોમાં જોવા મળે છે. રાજપૂત શબ્દ આ દેશમાં મુસલમાનો આવ્યા બાદ પ્રચલિત થયો છે. પ્રાચીન કાળમાં રાજકુમાર અથવા રાજવંશના લોકો રાજપુત્ર કહેવાતા હતા, એટલા માટે ક્ષત્રિયવર્ગના બધા લોકોને મુસલમાનો, રાજપૂત કહેવા લાગ્યા.[૧]
રાજપૂત
|
---|
| રાજસ્થાનના રાજપૂતો, ૧૮૭૬
|
|
વર્ગીકરણ
|
ઉચ્ચ જાતિ
|
---|
ધર્મો
|
હિંદુ,
|
---|
વસ્તીવાળા રાજ્યો
|
ભારતીય ઉપખંડ, ખાસ કરીને ઉત્તર ભારત, સૌરાષ્ટ્ર, ગુજરાત
|
---|
સંદર્ભો