લાલજી મોહનલાલ કાનપરિયા (જન્મ ૧૩-૮-૧૯૪૩) ગુજરાતી કવિ છે.

જીવન ફેરફાર કરો

તેમનું જન્મ સ્થળ વિઠ્ઠલપુર, જિ. અમરેલી છે. તેમણે એમ.એ.નો અભ્યાસ કર્યો છે. તેઓ હાલ નિવૃત્ત અધ્યાપક છે જેઓ પૂર્વે પ્રતાપરાય આર્ટ્સ કૉલેજ, અમરેલી ખાતે ભણાવતા હતા.

સર્જન ફેરફાર કરો

તેમના કવિતાસંગ્રહ શમણાનાં ચિતરામણ (૨૦૦૫), હરિના હસ્તાક્ષર (૨૦૦૬) અને સૂર્ય-ચન્દ્રની સાખે (૨૦૦૭) પ્રકાશિત થયેલ છે.

પારિતોષિક: ઝલમલ, ટાણું, કાવ્યસંગ્રહ, ૧૯૯૪, ગુ. સા. પરિષદ; શ્રી જયંત પાઠક કવિતા પુરસ્કાર; ચંદુલાલ સેલારકા પારિતોષિક; ચંદરયા ફાઉન્ડેશન સાહિત્ય પુરસ્કાર, સ્વ. વ્રજલાલ દવે પારિતોષિક, ૧૯૯૮, એવૉર્ડ : મેન ઓફ ધ ઈયર-૨૦૦૩, યુ.એસ.એ.;

નવા ચંદ્રની કુંપળ, કાવ્યસંગ્રહ, ૧૯૯૯ને રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટ એવૉર્ડ, નડિયાદ; કવિશ્રી રમેશ પારેખ સાહિત્યરત્ન એવૉર્ડ, અમરેલી, ૨૦૦૭ દ્વારા.

બાહ્ય કડીઓ ફેરફાર કરો