વાલકેશ્વર મંદિર

મલબાર ટેકરી, મુંબઈમાં આવેલું મંદિર

વાલકેશ્વર મંદિર અથવા બાણગંગા મંદિરમુંબઈ શહેરમાં એક ઐતિહાસિક મંદિર છે. આ મંદિર દક્ષિણ મુંબઇના મલબાર ટેકરી વિસ્તારમાં આવેલ છે.[૧]

વાલકેશ્વર મંદિર
વાલકેશ્વર મંદિરનું ચિત્ર, એડવિન વિક્સ
ધર્મ
જોડાણહિંદુ ધર્મ
દેવી-દેવતાશિવ
સ્થાન
સ્થાનમલબાર ટેકરી, મુંબઈ
રાજ્યમહારાષ્ટ્ર
દેશભારત
વાલકેશ્વર મંદિર is located in મુંબઈ
વાલકેશ્વર મંદિર
વાલકેશ્વરનું મુંબઈમાં સ્થાન
વાલકેશ્વર મંદિર is located in મહારાષ્ટ્ર
વાલકેશ્વર મંદિર
વાલકેશ્વર મંદિર (મહારાષ્ટ્ર)
વાલકેશ્વર મંદિર is located in India
વાલકેશ્વર મંદિર
વાલકેશ્વર મંદિર (India)
અક્ષાંશ-રેખાંશ18°56′42″N 72°47′38″E / 18.945°N 72.794°E / 18.945; 72.794
સ્થાપત્ય
આર્થિક સહાયલક્ષ્મણ પ્રભુ
પૂર્ણ તારીખઇ.સ. ૧૧૨૭

ઇતિહાસ ફેરફાર કરો

વાલકેશ્વર મંદિર અને અડીને આવેલ બાણગંગા તળાવ ઈ.સ. ૧૧૨૭ના વર્ષમાં લક્ષ્મણ પ્રભુ નામના ગૌડ સારસ્વત બ્રાહ્મણે બનાવડાવ્યું હતું. ૧૬મી સદીમાં પોર્ટુગીઝ સંસ્થાનવાદી શાસન દ્વારા આ મંદિર તોડી પાડવામાં આવેલ, પરંતુ ૧૭૧૫ના વર્ષમાં રામ કામત નામના શ્રીમંત વ્યક્તિએ આ મંદિર ફરીથી બંધાવ્યું હતું.

છબીઓ ફેરફાર કરો

સંદર્ભ ફેરફાર કરો

  1. Wright, Colin. "Village of Walkeshwar, Malabar Point, Bombay". www.bl.uk (અંગ્રેજીમાં). મૂળ માંથી 2016-03-04 પર સંગ્રહિત. મેળવેલ 2018-09-30.
  • Mallya, K.G. (1997). The Merchant Of Bombay. Bharatiya Vidya Bhavan, Mumbai. ISBN 8172760949. - રામ કામતના જીવન પરની ઐતહાસિક નવલકથા.

બાહ્ય કડીઓ ફેરફાર કરો