૧૪ એપ્રિલ ૨૦૨૩
- ૧૬:૪૧૧૬:૪૧, ૧૪ એપ્રિલ ૨૦૨૩ ભેદ ઇતિહાસ +૩,૧૮૪ હિતેન્દ્ર દેસાઈ 20 સપ્ટેમ્બર, 1965ના રોજ નવા મુખ્યમંત્રી તરીકે હિતેન્દ્રભાઈ દેસાઈની વરણી કરવામાં આવી. તેમના શાસનમાં દેવસ્થાન ઈનામ નાબૂદીનો કાયદો પસાર કરવામાં આવ્યો. તેમના શાસનમાં પછાત વર્ગના વિદ્યાર્થીઓને મફત છાત્રાલયો, શિષ્યવૃત્તિઓ તેમજ ફી માફી જેવી સવલતો આપવામાં આવી. વલસાડ જિલ્લામાં આવેલા પારડીની ઘાસીયા જમીનના 14 વર્ષ જૂના પ્રશ્નનું નિરાકરણ થયું. તેઓના સમયમાં શહીદ સ્મારકનો પ્રશ્ન ઉકેલવામાં આવ્યો. બ્રહ્મકુમાર ભટ્ટના પ્રયત્નોથી સરદાર ભવનના ખૂણામાં સ્મારક માટે મંજૂરી આપવામાં આવી. તેમના શાસન સમયે જ વર્ષ 1971 ટેગ: વિઝ્યુલ સંપાદન