ઝીંઝુવાડા (તા. દસાડા): આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
Brihaspati (talk)એ કરેલો ફેરફાર 866519 પાછો વાળ્યો સ્રોત ખોટો
ટેગ્સ: Undo Reverted મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઈલ એપ દ્વારા કરાયેલ ફેરફાર Android app edit
નાનું Devendra gop bharvad (talk) દ્વારા કરેલ ફેરફારોને Brihaspati દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા.
ટેગ્સ: Rollback Reverted
લીટી ૩૭:
આઝાદી પહેલાં ઝીંઝુવાડા દેશી રજવાડું અને એજન્સીનું થાણું હતું. નગરના સંરક્ષણ માટે તે સમયે બંધાયેલા કિલ્લાના અવષેશો આજે પણ જોવા મળે છે. કિલ્લાના દરવાજાઓ શિલ્પ-સ્થાપત્યની દ્રષ્ટિએ બેનમૂન છે. એક સમયે તે બંદર હતું તે વાતની ગવાહી પૂરતી [[દીવાદાંડી]] આજે પણ મોજુદ છે. લોકમાન્યતા મુજબ પ્રાચીન સમયમાં [[સરસ્વતી નદી]]નું એક વહેણ અહીંથી પસાર થતું હતું.
 
એક માન્યતા છે કે, ગામની સ્થાપના ઝુંઝા રબારીએ કરી હતી. દંતકથા પ્રમાણે ઝુંઝાએ [[કર્ણદેવ સોલંકી|રાજા કર્ણદેવ સોલંકી]]ની રાણી મીનલદેવીને કચ્છના નાના રણના બેટમાં રહેતા તપસ્વીને પુત્ર માટે વિનંતી કરવા સૂચવ્યું. તપસ્વીના વરદાનથી મીનલદેવીને પુત્રનો જન્મ થયો જેને [[સિદ્ધરાજ જયસિંહ]] નામ આપ્યું. આમ સિદ્ધરાજે ઝુંઝા રબારીની યાદ સાચવવા ઝુંઝાના નેસને ઝીંઝુવાડા નામ આપ્યું હશે.<ref name="વિશ્વકોશ">{{cite encyclopedia |last= રાજગોર|first= શિવપ્રસાદ|encyclopedia= [[ગુજરાતી વિશ્વકોશ]]|title= ઝીંઝુવાડા|trans-title= |url= https://gujarativishwakosh.org/ઝીંઝુવાડા|access-date= ૨૮ મે ૨૦૨૪|language=gu |edition= |date= જાન્યુઆરી ૨૦૧૪|publisher= ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ|series= |volume= ૮.૦૬ |location= અમદાવાદ|archive-url= https://web.archive.org/web/20240528092003/https://gujarativishwakosh.org/ઝીંઝુવાડા|archive-date= ૨૮ મે ૨૦૨૪|url-status= live}}</ref> બીજી લોકવાયકા પ્રમાણે મીનલદેવીએ ગર્ભાવસ્થા દરમિયાન આ સ્થળ પાસે મુકામ કર્યો. નજીકમાં નેસમાં રહેતા ઝુંઝા રબારીએ રાણીની સેવા કરી અને રાણીને તે નેસથી ત્રણ કિમી. દૂર ઝીલેશ્વર મહાદેવના મંદિરે લઈ ગયો. મંદિરના મહંત સિદ્ધનાથે પોતાની ચમત્કારિક શક્તિથી રાણીને ઊપડેલી પીડાનું શમન કર્યું. યોગ્ય સમયે પુત્રનો જન્મ થયો. સિદ્ધના ઉપકારને લીધે રાણીએ પુત્રનું નામ સિદ્ધરાજ રાખ્યું અને નેસનું નામ રબારીના નામ ઉપરથી ઝીંઝુવાડા પાડ્યું.<ref name="વિશ્વકોશ" />
ગામની સ્થાપના ઝુંઝા ભરવાડે કરી હતી. ઝુંઝાએ [[કર્ણદેવ સોલંકી|રાજા કર્ણદેવ સોલંકી]]ની રાણી મીનળદેવીને એક પુત્રને જન્મ આપવા માટે મદદ કરી હતી.ઝુંઝાએ રાણીના ગર્ભમાં જાદુઈ શક્તિઓનો ઉપયોગ કરી ને પુત્ર ને સાચવ્યો હતો.જેને [[સિદ્ધરાજ જયસિંહ]] નામ આપ્યું. <ref>{{Cite book |title=Hinduistische Viehzüchter im nord-westlichen Indien|url=https://www.google.co.in/books/edition/Hinduistische_Viehz%C3%BCchter_im_nord_westl/zDof2aYhnP4C?hl=en&gbpv=1&dq=bharvad&pg=PA20&printsec=frontcover|isbn=3-428-03745-6|page=20}}</ref>
 
== ધાર્મિક સ્થળો ==