'''આચાર્ય[[નવેમ્બર વિનોબા૧૫| ભાવે'''૧૫મી (11 સિતેમ્બર, 1895 - 15 નવંબરનવેમ્બર]], 1982[[૧૯૮૨]])નું જન્મ સમયનું નામ વિનાયક નરહરી ભાવે હતું. એમનો જન્મ [[ગાગોડે]], [[મહારાષ્ટ્ર]] ખાતે થયો હતો. એમને ભારતના રાષ્ટ્રીય અધ્યાપક અને [[મહાત્મા ગાંધી]]ના આધ્યાત્મિક ઉત્તરાધિકારી માનવામાં આવે છે. એમણે પોતાનાં જીવનનાં આખરી વર્ષો [[પુનાર]], [[મહારાષ્ટ્ર]] ખાતેના આશ્રમમાં ગુજાર્યાં હતાં. [[ઈદિરા ગાંધી]] દ્વારા ઘોષિત કટોકટી (આપાતકાળ)ને અનુશાસન પર્વ કહેવાને કારણે તેઓ વિવાદનું કેન્દ્ર પણ બન્યા હતા.