ગુજરાતની ભૂગોળ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
Sushant savla (ચર્ચા | યોગદાન) |
|||
લીટી ૨૧:
*[[પશ્ચિમ બનાસ નદી]]
== સમુદ્ર કિનારા ==
'''[[અહેમદપુર માંડવી સમુદ્ર કિનારો]]''' - ગુજરાતના [[અહેમદપુર]] [[માંડવી]] માં આવેલ સમુદ્ર કિનારો ભારતનો એક સુંદ્ર સમુદ્ર કિનારામાંનો એક છે. આ અહેમદપુર નામના કચ્છના [[મહારાવ]]ના ઐતિહાસિક શહેરમાં આવેલ છે.
'''
'''દીવ સમુદ્ર કિનારો''' - [[દીવ]] સમુદ્ર કિનારો એ
'''ગોપનાથ સમુદ્ર કિનારો''' - [[ગોપનાથ]] સમુદ્ર કિનારો ગુજરાતના ભવનગર જિલ્લામાં આવેલ છે. તે તલાજા તાલુકામાં આવે છે. તે ખંભાતનઅ અખાતના કિનારે આવેલો છે અને તલાજાથી ૨૨ કિમી દૂર છે. આ એક એજ અછુતો કિનારો છે જે તેના પ્રાકૃતિક સૌંદર્ય માટે પ્રખ્યાત છે. ગોહીલવાડના રાજા ગોપનાથ નો એક કિલ્લો અહીં અવેલો છે.
કચ્છ માંડવી સમુદ્ર કિનારો;— કચ્છ માંડવી
'''ઉમરગામ સમુદ્ર કિનારો''' - [[ઉમરગામ]] એ [[મુંબઈ]] સૂરત રેલ્વે માર્ગ થી ૬ કિમી દૂર આવેલ છે. ૧૯૬૦માં ગુજરાત રાજ્યની રચના પહેલા આ ક્ષેત્ર થાણે જિલ્લાનો ભાગ હતો. ઉમરગામ નારગોળ ખાડીના દક્ષિણ કિનારે આવેલો છે. બે સદી પહેલા સુધી આ એજ નાનકડું ગામ હતું જે નારગોળ બંદર અને ખાડીના ઉત્તરી કિનારે દરિયાઈ વસ્તુઓના આવાગમન માટે કેંદ્ર હતું
''' તિથલ સમુદ્ર કિનારો (વલસાડ)''' આ સમુદ્રકિનારો
==રણ==
|