ગુજરાતની ભૂગોળ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
લીટી ૨૧:
*[[પશ્ચિમ બનાસ નદી]]
 
== સમુદ્ર કિનારા ==
'''[[અહેમદપુર માંડવી સમુદ્ર કિનારો]]''' - ગુજરાતના [[અહેમદપુર]] [[માંડવી]] માં આવેલ સમુદ્ર કિનારો ભારતનો એક સુંદ્ર સમુદ્ર કિનારામાંનો એક છે. આ અહેમદપુર નામના કચ્છના [[મહારાવ]]ના ઐતિહાસિક શહેરમાં આવેલ છે.
 
'''ચોરવડચોરવાડ સમુદ્ર કિનારો''' - [[ચોરવડચોરવાડ]] સમુદ્ર કિનારો એ ભારતના પશ્ચિમ કાંઠે આવેલ એક રમણીય સમુદ્ર કિનારો છે. તે જૂનાગઢ થેશહેરથી ૬૬ કિમી દૂર આવેલ છે. ચોરવાડ સ્થાનીય તેમજ આમ્તરરાષ્ટ્રીય પ્રવાસીઓને આકર્ષે છે. આ સમુદ્રકિનારે પથ્થર અને શિલાઓ આવેલ છે. અને અહીં રોમાંચક વહાણ સવારી ઉપલબ્ધ છે.
 
'''દીવ સમુદ્ર કિનારો''' - [[દીવ]] સમુદ્ર કિનારો એ સૌરાષ્ટ્રને[[સૌરાષ્ટ્ર]]ને કિનારે આવેલો છે અને તે ગુજરાત રાજ્ય સાથે કોઝવે દ્વારા જોડાયેલ છે દીવ એક નિયંત્રિત ટાપુ છે અને ત્યાં વસતિ ખૂબ ઓછી છે. આથી આ જગ્યા રોજિંદી ચિંતાઓ અને તનાવથી દૂર એક શાંત વેકેશન માટૅ ઉત્તમ જગ્યા છે.
 
'''ગોપનાથ સમુદ્ર કિનારો''' - [[ગોપનાથ]] સમુદ્ર કિનારો ગુજરાતના ભવનગર જિલ્લામાં આવેલ છે. તે તલાજા તાલુકામાં આવે છે. તે ખંભાતનઅ અખાતના કિનારે આવેલો છે અને તલાજાથી ૨૨ કિમી દૂર છે. આ એક એજ અછુતો કિનારો છે જે તેના પ્રાકૃતિક સૌંદર્ય માટે પ્રખ્યાત છે. ગોહીલવાડના રાજા ગોપનાથ નો એક કિલ્લો અહીં અવેલો છે.
 
કચ્છ માંડવી સમુદ્ર કિનારો;— કચ્છ માંડવી માંશહેરમાં આવેલ દરિયા કિનારો એક મહત્ત્વપૂર્ણ દરિયા કિનારો છે. [[ભૂજ]]થી ૭૫ કિમી દૂર આવેલ માંડવી એક કચ્છના મહાવરાવનું ઐતિહાસિક બંદર હતું.
 
'''ઉમરગામ સમુદ્ર કિનારો''' - [[ઉમરગામ]] એ [[મુંબઈ]] સૂરત રેલ્વે માર્ગ થી ૬ કિમી દૂર આવેલ છે. ૧૯૬૦માં ગુજરાત રાજ્યની રચના પહેલા આ ક્ષેત્ર થાણે જિલ્લાનો ભાગ હતો. ઉમરગામ નારગોળ ખાડીના દક્ષિણ કિનારે આવેલો છે. બે સદી પહેલા સુધી આ એજ નાનકડું ગામ હતું જે નારગોળ બંદર અને ખાડીના ઉત્તરી કિનારે દરિયાઈ વસ્તુઓના આવાગમન માટે કેંદ્ર હતું
 
 
''' તિથલ સમુદ્ર કિનારો (વલસાડ)''' આ સમુદ્રકિનારો વલદ્સાડથીવલસાડ શહેરથી ૫ કિ દૂર આવેલ છે. અહીં દરિયા કિનારે એક મંદિર આવેલું છે. .
 
==રણ==