મકરપુરા (તા. વડોદરા): આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
typing , do not delete or edit |
|||
લીટી ૭:
===નાગરિક-ઇતિહાસ===
''નોંધ -> આ ફકરા (નાગરિક-ઇતિહાસ) પુરતું મકરપુરાં ને મકરપુરાનું મુખ્ય ગામ સમજવૂં''
મકરપુરાનાં રાજપુતો,પટેલ,અમીનો તથા ઓડોની સામુહિક વસ્તી ઘણી હોવાં છતાં મકરપુરાં ગામમાં કોઇ જાતિનાં લોકોને મુખ્ય ગણાવી શકાય નહીં , કેમ કે મકરપુરામાં ઘણી બધી જાતીનાં તથા ધર્મનાં લોકો વસે છે , તદુપરાંત અન્ય રાજ્યોમાં થી આવેલા લોકોની પણ ઘણી એવી વસ્તી છે. મકરપુરામાં કોઇ ૧ જાતીનાં લોકોની બહુમતી નથી , પરતું શહેરી વિસ્તારની હદમાં હોવાથી વિવિધતાથી ભરપુર આ નગર છે. જોકે ધર્મની વાત કરવામાં આવે તો હિન્દુઓની વસ્તી ૮૫% - ૯૦% કે તેથી વધુ હોવનું અનુમાન છે.જૈન તથા સ્વામિનારાયણ સંપ્રદાય માં માનતા પણ ઘણા લોકો છે.
====ઓડો નું આગમન====
અહિં ઓડ જાતિનાં ઘણા લોકો પશિચ્મ ભાગમાં રહે છે. પ્રાત્પ માહિતી મુજબ મકરપુરાના ઓડો [[પાદરા]] નજીક આવેલાં દરાપુરા ગામનાં વતની છે.
વડોદરામાં આવેલ મકરપુરા એ વડોદરાનો અવિભાજ્ય અંગ છે. તેથી વડોદરાનાં ઇતિહાસ સાથે મકરપુરા નો ઇતિહાસ ગાઢ રીતે જોડાયેલ છે. જોકે એવું માનવામાં આવે છે કે, અત્રે ઉલ્લેખનીય છે કે , વડોદરાની હદમાં હોવાથી વડોદરાનાં રાજવી નું જ મકરપુરામાં શાસન રહેતું. મહારાજા સયાજીરાવ ગાયેકવાડે વડોદરાની જેમ જ મકરપુરાનો પણ ઘણો વિકાસ કરેલ, જેમાં "રાણી ચિમનાબાઇ મહેલ" અને સેનાપતી નાં મહેલ મુખ્ય છે.
|