માંડવરાયજી મંદિર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું Reverted edits by 14.195.1.45 (talk) to last revision by સતિષચંદ્ર
PARMAR AJAYSINH
લીટી ૧:
॥જય શ્રી માંડવરાયજી દાદા નમ:॥
'''માંડવરાયજી મંદિર''' અથવા માંડવરાયજી દેવસ્થાન [[સુરેન્દ્રનગર]] જીલ્લાના [[મુળી]] તાલુકામાં આવેલુ સુપ્રસિદ્ધ મંદિર છે. મુળી શહેરની મધ્યમાં આ સુપ્રસિદ્ધ મંદિર આવેલુ છે. દર અઠવાડીયે હજારો લોકો આ ધામની મુલાકાતે આવે છે.
'''માંડવરાયજી મંદિર''' અથવા માંડવરાયજી દેવસ્થાન [[સુરેન્દ્રનગર]] જીલ્લાના [[મુળી]] તાલુકાના
'''માંડવરાયજી મંદિર''' અથવા માંડવરાયજી દેવસ્થાન [[સુરેન્દ્રનગરમુળી]] જીલ્લાનાશહેર [[મુળી]] તાલુકામાંમાં આવેલુ સુપ્રસિદ્ધ મંદિર છે. મુળી શહેરની મધ્યમાં આ સુપ્રસિદ્ધ મંદિર આવેલુ છે. દર અઠવાડીયે અને ખાસ તો રવીવારે હજારો લોકો આ ધામની મુલાકાતે આવે છે.
 
માંડવરાયજી દેવનું અન્ય નામ એટલે સુર્યદેવ અથવા સુર્યનારાયણ.
મુળી ચોવીશીમાં વસતા પરમાર રાજપુતો અને જૈન લોકોના કુળદેવતા અથવા ઇષ્ટદેવ સુર્યદેવ છે.
આ અતિપવીત્ર ધામના નિર્માણ સાથે જ મુળી ગામની સ્થાપનાનો ઇતિહાસ સંકળાયેલ છે.