ડોંગરેજી મહારાજ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
Haard~guwiki (ચર્ચા | યોગદાન) |
Maharshi675 (ચર્ચા | યોગદાન) clean up |
||
લીટી ૧:
{{cleanup}}
ડોંગરેજી મહારાજનો જન્મ તા.15-2-1926માં થયો હતા. [[ઇંદોર]]માં તેમનો જન્મ થયો તથા [[વડોદરા]]માં મોટા થયા એવા '''ડોંગરેજી મહારાજ''' એક પ્રખરવક્તા અને ભાગવત કથાકાર હતા. તેમની માતાનું નામ ‘કમલાતાઇ’ તથા પિતાજીનું નામ ‘કેશવભાઇ ડોંગરે’ હતું. ડોંગરેજી મહારાજે [[અમદાવાદ]]ના સંન્યાસ આશ્રમ તથા [[કાશી]]માં અભ્યાસ કરીને થોડો સમય કર્મકાંડનો વ્યવસાય કર્યો. ત્યાર બાદ સૌપ્રથમ ભાગવત કથા સરયૂ મંદિર અમદાવાદમાં કરી.
[[શ્રેણી:વ્યક્તિત્વ]]
[[શ્રેણી:આખ્યાનકાર]]
|