હનુમાન: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
No edit summary
લીટી ૧:
હનુમાનજીનો જન્‍મ [[ચૈત્ર]] સુદ [[પૂનમ]]ને, દિવસે થયો હતો, જેનેજેની આપણે [[હનુમાન જયંતી]] તરીકે ઉજવણી કરીએ છીએ. શ્રી હનુમાન એટલે વીર પ્રાજ્ઞ, રાજનીતિમાં નિપુણ મુત્‍સદી, હનુમાન એટલે વકતૃત્‍વકળામાં નિપૂર્ણનિપૂણ. હનુમાનજીમાંહનુમાનજી વિદુત્રા બુધ્ધિ [[રાજનીતિ]], [[માનસશાસ્‍ત્ર]], તત્‍વસ્‍થાન સાહિત્‍ય વગેરે સર્વગુણોથી સં૫ન્‍ન હતા. આવી કલિકાસર્વજ્ઞકલિકાલ સર્વજ્ઞ વ્‍યકિત જેની ભકત હોય તે ગુરુને કોઈ વિપતિઓનો સામનો કરવો પડે ખરો? તેથી જ શ્રી[[રામ|શ્રી રામ]]ની સફળતાઓમાં મારુતીનંદનમરુતનંદન હનુમાનજીનો ફાળો અદિતીયઅદ્વિતીય હતો. તેઓ આવા સર્વગુણસંપન્‍ન હોવાં છતાં તેનામાંતેમનામાં નખશીખલેશ માત્ર અભિમાનનો ભાવ નહોતો. તેઓતોતેઓ તો હંમેશા શ્રી રામની ભકિતમાં મગ્‍ન હતાંરહેતાં. રામને હનુમાનજીનો ભેટો એવા સમયે થયો હતો જયાંરે તેઓ જીવનનાજીવનનાં સૌથી વધુ વિ૫ત્તિકાળમાંવિ૫ત્તિ કાળમાં હતા. શ્રીરામે સીતાજીની[[સીતા|સીતાજી]]ની શોધનું કપરું કાર્ય હનુમાનજીને સોંપ્‍યું હતું તે તેમણે બખૂબી નિભાવ્‍યું હતું.

શ્રી શ્રીરામનેરામને હનુમાનજી ઉપર પૂર્ણ વિશ્‍વાસ હતો. તેથી જ જયાંરે [[રાવણ]]નાનાં ભાઈ [[વિભીષણ]]નો સ્‍વીકાર કરવો કે ન કરવો તે ગડમથલમાં પડેલા શ્રીરામે [[સુગીવસુગ્રીવ]]નાનાં અભિપ્રાયને ઉવેખીને પણ હનુમાનજીના મંતવ્‍યનો સ્‍વીકાર કરેલો. કારણ કે શ્રીરામ હનુમાનજીને માત્ર એક ભકત તરીકે જ નહોતા નિહાળતા તેનામાં રહેલીરહેલ માણસને પારખવાની અદભુત શકિતને પણ સમજતા હતા. હનુમાનજીએ [[સીતાજી]]ને [[અશોકવાટીકાઅશોક વાટીકા]]માં આત્‍મહત્‍યાનાઆત્‍મહત્‍યાનાં માર્ગે જતા અટકાવ્‍યા હતા. તેઓ માત્ર એક વિધ્‍ધાનવિદ્વાધાન જ નહિ., એક વીર સૈનિક પણ હતા,. પરંતુ તેનામાંતેમનામાં કોઇપણ કાર્ય બુધ્ધિ પુર્વક હાથ ધરવાની સમજદારી હતી. તેથી તેઓએ એકલે હાથે રાવણની આખી લંકા સળગાવી નાખી હતી. શ્રીરામના કોઈપ્‍ણકોઈ પણ મહત્‍વનાં કાર્યો કે કટોકટીની ક્ષણોમાં હનુમાનજી હંમેશા સાથે જ હતા. [[ઇન્‍દજીતઇન્‍દ્રજીત]]નાનાં બાણથી મરણશૈયા ઉપ્‍રઉપર પડેલા [[લક્ષ્‍મણજીલક્ષ્‍મણ]]ને ઔષધી લાવીને હનુમાનજીએ જ બચાવેલા. રાવણનો યુધ્‍ધમાં નાશ થયો તે સમાચાર સીતાજીને આપ્‍વાઆપ‍વા શ્રીરામ હનુમાનજીને જ મોકલે છે. શ્રી હનુમાનજીનાહનુમાનજીનાં આવા કાર્યોથી ગદગદ થયેલા શ્રીરામે રામાયણમાં એક જગ્‍યાએ કહયું છે, મારુતીનંદનમારુતી તમારા મારા ઉપરનાઉપરનાં અસંખ્‍ય ઉપકારનો બદલો માત્ર પ્રાણ ન્‍યોછાવર કરીને પણ હું વાળી શકુ તેમ નથી. હનુમાનજી એહનુમાન [[શંકર]] નાનાં ૧૧મા અવતાર હતા. જે સાત અમર મહાનુભાવો પૈકીનાં એક છે અનેકલ્યુગમાકળીયુગમાં હાજરા હજુર છે.
 
 
[[Category:હિંદુ દેવી દેવતા]]