માંડવી દરવાજા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
No edit summary |
નાનુંNo edit summary |
||
લીટી ૧:
[[માંડવી]] દરવાજા [[વડોદરા]] શહેરના જુના વડોદરા વિસ્તારના બિલકુલ મધ્યમાં આવેલ છે જેની ચારે તરફ [[લહેરીપુરા દરવાજા]], [[ચાંપાનેર]] દરવાજા, પાણીગેટ દરવાજા અને ચોખંડી દરવાજા એમ કુલ ચાર દરવાજા આવેલ છે. પ્રાચીન [[વડોદરા]] આ ચાર દરવાજાની જોડતી કિલ્લા જેવી દિવાલ ની વચ્ચે વસેલું હતુ. [[માંડવી]] દરવાજા મુઘલકાળમા બનાવવામાં આવ્યો હતો જેનું નવીનીકરણ ગર્વનર મલ્હારરાવ માલોજી દ્વારા ૧૭૩૬ ની સાલમા કરવામા આવ્યુ હતુ. [[લહેરીપુરા દરવાજા]]ની જેમજ તહેવાર ના સમયે [[માંડવી]] દરવાજાને પણ રોશનીથી સજાવવામા આવે છે.
{{સ્ટબ}}▼
[[શ્રેણી:વડોદરા શહેર]]
[[શ્રેણી:જોવાલાયક સ્થળો]]
▲{{વડોદરા સ્ટબ}}
<br>
{{વડોદરા શહેર}}
|