સયાજી વૈભવ સાર્વજનિક પુસ્તકાલય: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
લીટી ૧:
[[ચિત્ર:Sayaji Library.jpg|૩૫૦px|thumbnail|સયાજી વૈભવ સાર્વજનિક પુસ્તકાલય, [[નવસારી]]]]
'''સયાજી વૈભવ સાર્વજનિક પુસ્તકાલય''' દક્ષિણ [[ગુજરાત]]ના મહત્ત્વના એવા [[નવસારી]] ખાતે આવેલ એક પુસ્તકાલય છે, જે ગુજરાત રાજ્યના સૌથી વિશાળ પુસ્તકાલયો પૈકીનું એક છે. ગુજરાત રાજ્યનાં પુસ્તકાલયો પૈકી એક માત્ર ''સ્વ. મોતીલાલ અમીન પુસ્તકાલય પુરસ્કાર'' વિજેતા એવા આ પુસ્તકાલયની સ્થાપના ઈ. સ. ૧૮૯૮ના વર્ષમાં કરવામાં આવી હતી.