આના સાગર તળાવ, અજમેર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
પાનાં "आना सागर झील" નું ભાષાંતર કરીને બનાવેલ
 
No edit summary
લીટી ૧:
{{માહિતીચોકઠું તળાવ|lake_name=આના  સાગર  તળાવ|image_lake=The Anasāgar Lake 1 PHOTOGRAPHED BY FATEH.RawKEy.jpg|caption_lake=આના  સાગર  તળાવ,  અજમેર|location=[[अजमेर|અજમેર]], [[राजस्थान|રાજસ્થાન]]|coords={{coord|26.475|74.625|type:waterbody_region:IN|display=inline,title}}|basin_countries=[[भारत|ભારત]]}}

'''આના સાગર તળાવ અથવા''' અથવા '''આણા સાગર તળાવ'''  [[ભારત]] દેશમાં [[રાજસ્થાન]] રાજ્યના [[અજમેર]] વિભાગમાં આવેલ એક કૃત્રિમ તળાવ છે.
 
== ઇતિહાસ ==
આ તળાવનું નિર્માણ [[પૃથ્વીરાજ ચૌહાણ]]<nowiki/>ના પિતામહ અરુણોરાજ અથવા આનાજી ચૌહાણ દ્વારા ૧૨મી સદીના મધ્ય ભાગમાં (૧૧૩૫-૧૧૫૦ એડી) કરાવવામાં આવ્યું હતું. આનાજી દ્વારા નિર્મિત થયું હોવાને કારણે આ તળાવનું નામકરણ ''આના સાગર'' અથવા ''આણા સાગર ''પ્રચલિત માનવામાં આવે છે.
 
== બાંધકામ ==
તળાવ માટે નિર્માણકામ સ્થાનિક વસ્તી પાસે કરાવવામાં આવ્યું હતું. ૧૬૩૭ના સમયમાં [[શાહજહાં]] દ્વારા તળાવના કિનારે લગભગ ૧૨૪૦ ફુટ લંબાઈનો કઠેડાનું તેમ જ પાળ પર આરસપહાણની પાંચ બારાદરીઓનું બાંધકામ કરાવ્યું હતું. તળાવની બાજુમાં આવેલ '''દૌલત બાગનું''' નિર્માણ જહાંગીરે કરાવ્યું હતું, જે '''સુભાષ ઉદ્યાન તરીકે''' પણ ઓળખાય છે. આના સાગરનો વિસ્તાર લગભગ ૧૩ કિલોમીટર જેટલા પરિઘમાં ફેલાયેલ છે.<ref>[https://sites.google.com/site/ajmervisit/ajamera-mem-kya-dekhem/anasagara-jhila आनासागरઆના झीलસાગર તળાવ]</ref>
 
== સંદર્ભો ==