ઇ.સ. ૧૯૧૮માં સ્થાનિક સ્વશાશન લાવવાના હેતુથી ભાવસિંજી બીજા દ્વારા ભાવનગર સુધરાઈનો વહીવટ પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધીઓ દ્વારા થાય એ માટે એક ઠરાવ પાસાે કર્યો હતો<ref refnamename = 'ભાદગે'> ભાવનગર દરબારી ગેઝેટ,પુસ્તક ૫૭, અંક ૨૬, પ્રકાશનની તારીખ ૧૫-ઓક્ટોબર-૧૯૨૩.</ref> આ ઠરાવ મુજબ સુધરાઇના વહીવટની દેખરેખ માટે ૩૦ સભ્યોની સમિતિની રચના દરબાર શ્રી દ્વારા કરવાની જોગવાઈ કરવામાં આવી હતી. જેમાં દસ સભ્યો દરબારશ્રી તરફથી નિમવામાં આવતા અને બાકીના ૨૦ સભ્યોને લોકશાહી ઢબથી ગુપ્તમતદાન દ્વારા ચૂંટી કાઢવાની વ્યવસ્થા કરવામાં આવી છે<ref refnamename = 'ભાદગે'> ભાવનગર દરબારી ગેઝેટ,પુસ્તક ૫૭, અંક ૨૬, પ્રકાશનની તારીખ ૧૫-ઓક્ટોબર-૧૯૨૩.</ref>. આ ૨૦ સભ્યો માંથી ૧૭ સભ્યોની વોર્ડવાર ચૂરણી થતી જ્યારે બાકીના ત્રણ સભ્યો ખાસ વર્ગના મતદાતાઓ જ ચૂટી શકતા. આ ખાસ વર્ગમાં નિચે પ્રમાણેના લોકોનો સમાવેશ થતો<ref refnamename = 'ભાદગે'> ભાવનગર દરબારી ગેઝેટ,પુસ્તક ૫૭, અંક ૨૬, પ્રકાશનની તારીખ ૧૫-ઓક્ટોબર-૧૯૨૩.</ref>.
# ઓનનરી મેજીસ્ટ્રેટ્સ
# વિશ્વવિદ્યાલયના ફેલો અને સ્નાતકો
લીટી ૯૫:
# મહિને રૂ ૨૫થી વધારે પેંશન મેળવતા કર્મચારીઓ
મતદાન ૧૮ વરસથી વધુ વયની વ્યક્તિ કરી શકતી અને મતદાન યાદી દર વરસે બનાવવીને પ્રસિદ્ધ કરવામાં આવતી<ref refnamename = '"ભાદગે'"> ભાવનગર દરબારી ગેઝેટ,પુસ્તક ૫૭, અંક ૨૬, પ્રકાશનની તારીખ ૧૫-ઓક્ટોબર-૧૯૨૩.</ref>.