નાથાલાલ દવે: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું સંદર્ભ ચકાસી યોગ્ય રીતે ગોઠવ્યું..
નાનુંNo edit summary
લીટી ૧:
{{Infobox Writer}}'''નાથાલાલ દવે''', [[ગુજરાતી]] ભાષાનાં જાણીતા [[કવિ]],વાર્તાલેખક અને અનુવાદક હતા. તેમનો જન્મ [[જૂન ૩|૩ જૂન]],૧૯૧૨ ના રોજ, [[ભાવનગર જિલ્લો|ભાવનગર જિલ્લા]]નાં ભુવા ગામે થયેલ. તેમણે બી.એ., એમ.એ., બી.ટી. સુધી અભ્યાસ કર્યો અને શિક્ષણ ક્ષેત્રે કાર્ય કર્યું. તેઓ ૧૯૫૬ થી ૧૯૭૦ સુધી ગુજરાત રાજ્યના શિક્ષણાધિકારીનાં પદ પર રહેલ. [[ડિસેમ્બર ૨૫]],૧૯૯૫<ref>[http://timesofindia.indiatimes.com/city/rajkot/Bhavnagar-to-celebrate-100th-birth-anniversary-of-poet-Nathalal-Dave/articleshow/13793569.cms timesofindia.indiatimes.com]</ref> નાં રોજ તેમનું અવસાન થયું.
==મુખ્ય રચનાઓ==