જિદ્દુ કૃષ્ણમૂર્તિ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
Gazal world (ચર્ચા | યોગદાન) સુધારા ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન |
VikramVajir (ચર્ચા | યોગદાન) No edit summary |
||
લીટી ૧:
[[ચિત્ર:Jiddu Krishnamurti 01.jpg|center|thumb]]
= જીવન =
લીટી ૧૭:
= તેમના કર્યો =
તેમના ભાષણો ,સંવાદ,પત્ર,રોજનીશીએ સઘળું ૭૦ પુસ્તકોમાં સમાવિષ્ટ શિક્ષણ અને સંસ્કાર પરના એમના ગ્રંથોએ વિશ્વભરના બૌદ્ધિકોને એક નવો જ રાહ ચીંધ્યો હતો.તેમણે જીવનની મુક્ત અને પરમ દશાનું બયાન કરતી પ્રસાદ પ્રેરિત કવિતાઓ લખી છે. ઋષિવેલી-આધ્ર, રાજઘાટ બેસન્ટ શાળા તથા બ્રોકવૂડ પાર્ક જેવા સ્થળે તેમના વિચરકોને કાર્યાન્વિત કરતી શાળાઓ છે. તેઓ સ્વિટઝરલેંડમાં રહી, ચર્ચાઓ માટે વિશ્વપ્રવાસ કરતા. શ્રોતાને વિચારતો કરનારી સાદી, સરળ અંગ્રેજીમાં થયેલી પ્રવચન પરિચર્ચાઓના ધ્વનિ-મુદ્રણ પરથી ગ્રંથો બન્યા છે.ગુજરાતીમાં પણ તે ભાષાંતરિત થયા છે.તેજસ્વી આંખો અને સોહામણું વ્યક્તિત્વ ધારાવતા આ અકિંચન આંતરરાષ્ટ્રીય ચિંતકે અગણિત જનોને પોતાની જીવનદ્રષ્ટિ વિકસાવવામાં અને પોતાની સમજના શિષ્ય બનાવવામાં સહાય કરી.
= અવસાન =
=સંદર્ભો=
<references />
|