મકર સંક્રાંતિ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
નાનું ઉત્તરાયણ શરૂ થાય છે કારણકે આ સમયે સૂર્ય પૃથ્વી આજુબાજુની પોતાની પરિભ્રમણ દિશામાં પણ પરિવર્તન કરી થોડોક ઉત્તમકરસંક્ર દિશા તરફ ખસે છે. આમ, સૂર્ય ઉત્તર તરફ ખસતો હોવાથી આ દિવસને ઉત્તરાયણ તરીકે ઓળખવામાં આવે છે. ઉત્તરાયણને શુભ મુહુર્ત માનવામાં આવે છે, આથી મકર સંક્રાતિને આ શુભ સમયની શરૂઆત રૂપે ઉજવવામાં આવે ાંતિ શરૂ થાય છે. અલગ અલગ સંસ્કૃતિઓમાં આ ઉજવણી અલગ અલગ રીતે કરવામાં આવે છે. મોટા ભાગ ના લોકો મકરસંક્રાંતિ અને ઉતરાયણ એકજ દિવસે હોય તેમ માને છે પણ મકરસંક્રાંતિ ઉતરાયણ થી અલગ હોય છે કારણકે ઉતરાયણ ના સ |
નાનુંNo edit summary |
||
લીટી ૧:
'''મકરસંક્રાંતિ''' એ ભારતનો કૃષક તહેવાર છે. ભારત અને એશિયાનાં અન્ય દેશોમાં પણ આ દિવસને પાકની લણણી સાથે જોડવામાં આવ્યો છે.
[[સૂર્ય]] એક [[રાશી]]માંથી બીજી રાશીમાં સ્થાનાંતર કરે તેને સંક્રાંતિ કહે છે. આ પ્રમાણે વર્ષમાં કુલ બાર સંક્રાંતિઓ થાય છે. પરંતુ [[સૂર્ય]] [[ધનુ રાશી]] માંથી [[મકર રાશી]]માં સ્થાનાંતર કરે છે. ત્યારે મકરસંક્રાંતિ શરૂ થાય છે જે ૧૪ જાન્યુઆરીની આસપાસ નો સમય હોય છે. ઇ.સ.૨૦૧૬નાં જાન્યુવારી મહિનામાં ખગોળીય દૃષ્ટીએ
મોટા ભાગ ના લોકો મકરસંક્રાંતિ અને ઉતરાયણ એકજ દિવસે હોય તેમ માને છે પણ મકરસંક્રાંતિ ઉતરાયણ થી અલગ હોય છે કારણકે ઉતરાયણ ના સમયે સૂર્ય પૃથ્વી આજુબાજુની પોતાની પરિભ્રમણ ની દિશામાં પણ પરિવર્તન કરી થોડોક ઉત્તર દિશા તરફ ખસે છે. આમ, સૂર્ય ઉત્તર તરફ ખસતો હોવાથી આ દિવસને ઉત્તરાયણ તરીકે ઓળખવામાં આવે છે. ઉત્તરાયણનો પ્રારંભ ૨૧ થી ૨૨ ડીસેમ્બર થી થાય છે આથી આપણે સમજી શકીએ કે મકરસંક્રાંતિ ઉતરાયણ થી અલગ હોય છે▼
▲
મકર સંક્રાતિને શુભ મુહુર્ત માનવામાં આવે છે, આથી મકર સંક્રાતિને આ શુભ સમયની શરૂઆત રૂપે ઉજવવામાં આવે છે. અલગ અલગ સંસ્કૃતિઓમાં આ ઉજવણી અલગ અલગ રીતે કરવામાં આવે છે.▼
મોટા ભાગ ના લોકો મકરસંક્રાંતિ અને ઉતરાયણ એકજ દિવસે હોય તેમ માને છે. લગભગ ૧૮૦૦ વર્ષ પહેલા મકરસંક્રાંતિ અને ઉતરાયણ એકજ સાથે થતી હતી, તેથી હાલ પણ લોકોમાં મકરસંક્રાંતિ અને ઉતરાયણ માટે ગેરસમજ હોય શકે છે.
▲મકર સંક્રાતિને શુભ મુહુર્ત માનવામાં આવે છે, આથી મકર સંક્રાતિને આ શુભ સમયની શરૂઆત રૂપે ઉજવવામાં આવે છે. અલગ અલગ સંસ્કૃતિઓમાં આ ઉજવણી અલગ અલગ રીતે કરવામાં આવે છે. ભારત સરકાર દ્વારા મકર સંક્રાતિને પણ રાષ્ટ્રીય તહેવારોમાં ગણવામાં આવ્યો છે.
== પરંપરા અને અનુષ્ઠાનો ==
Line ૧૫ ⟶ ૧૭:
== ઉજવણી ==
=== આનંદ અને પતંગનો તહેવાર ઉત્તરાયણ ===▼
[[ચિત્ર:GeometricKiteWithTail.jpg|thumb|right|100px|પતંગ]]▼
આ સુંદર દિવસે લાખો લોકો છત અને અગાશીઓ પર ચઢી હર્ષ અને ઉલ્લાસભેર [[પતંગ]] ઉડાડવાનો આનંદ માણે છે. આખો દિવસ "કાપ્યો છે!" "એ કાટ્ટા!" "લપેટ લપેટ" જેવી વિવિધ કિકિયારીઓ સાંભળવા મળે છે. આકાશ [[મેઘધનુષ|ઇન્દ્રધનુષ]]ની માફક રંગબેરંગી પતંગો વડે છવાઇ જાય છે. ગુજરાતીઓ આ દિવસે [[તલ સાંકળી]] (તલ અને ગોળ માંથી બનાવેલી વાનગી) અને 'ચિકી' (એક મિઠાઇ) ખુબ ખાય અને ખવડાવે છે.▼
▲[[ચિત્ર:GeometricKiteWithTail.jpg|thumb|right|100px|પતંગ]]
▲
[[ગુજરાત]] રાજ્ય તેની સાંસ્કૃતિક વિવિધતા અને તહેવારો માટે જાણીતું છે. આમાં ઉતરાયણ એ બધા લોકો માટે મહત્વનાં તહેવારોમાંનો એક છે. આ એક હળીમળીને સંયુક્ત રીતે આનંદ માણવાનો તહેવાર છે. લોકો આખો દિવસ પોતાની પતંગ ઉડાડવાની કલાનું અન્ય ઉડતી પતંગોને કાપીને પ્રદર્શન કરે છે. રાત્રે પણ આ ક્રમ આનંદભેર ચાલતો રહે છે. શોખીનો રાત્રે કાળા અંધારા આકાશમાં સફેદ પતંગો અથવા પતંગ સાથે બાંધીને 'ફાનસ'(કાગળનો દિવો) ઉડાડે છે જેને [[અમદાવાદ]]માં 'ટુક્કલ' તરિકે ઓળખવામાં આવે છે. ઉતરાયણનો બીજો દિવસ (૧૫ જાન્યુઆરી) 'વાસી ઉત્તરાયણ' તરીકે મનાવાય છે. આમ સતત બે દિવસ આ આનંદમય તહેવારની ઉજવણી ચાલે છે.▼
▲[[ગુજરાત]] રાજ્ય તેની સાંસ્કૃતિક વિવિધતા અને તહેવારો માટે જાણીતું છે.
▲ઇ.સ.૨૦૧૬નાં જાન્યુવારી મહિનામાં ખગોળીય દૃષ્ટીએ ઉત્તરાયણ ૧૪ જાન્યુવારીના બદલે ૧૫ જાન્યવારીના દિવસે છે<ref> {{cite web |url=http://digitalimages.bhaskar.com/gujarat/epaperpdf/14012016/13AHMEDABAD%20CITY-PG2-0.PDF |title=મકરસંક્રતિ વિષેના સમાચાર |author=દિવ્યભાષ્કર |date=14 January 2016 |work=દિવ્યભાષ્કર |publisher=દિવ્યભાષ્કર |accessdate=14 January 2016 |archiveurl =https://web.archive.org/web/20160114050900/http://digitalimages.bhaskar.com/gujarat/epaperpdf/14012016/13AHMEDABAD%20CITY-PG2-0.PDF |archivedate = 14 January 2016}}</ref>.
== ક્ષેત્રીય વિવિધતા ==
Line ૩૭ ⟶ ૩૬:
** [[ઓરિસ્સા]] - '''મકરસંક્રાંતિ'''
* પશ્ચિમ [[ભારત]]માં
**
** [[મહારાષ્ટ્ર]] - '''संक्रान्त, સંક્રાન્ત'''
* દક્ષિણ [[ભારત]]માં,
Line ૬૧ ⟶ ૬૦:
== પૂરાણમાં ઉત્તરાયણ ==
પ્રાચીનકાળથી સૂર્યઉપાસનાનું મહત્ત્વ રહેલું છે. વિશ્વના સૌથી પ્રાચીન ગ્રંથ ગણાતા [[ઋગ્વેદ]]માં સૂર્ય માટે ‘[[પતંગ]]’ શબ્દ વપરાયો છે. આર્યોસૂર્યતત્ત્વની પ્રાચીન કાળથી ઉપાસના કરતા હતા. વેદકાળમાં સૂર્યને લગતા અનેક મંત્રો પણ પ્રાપ્ત થાય છે. પ્રાચીન ગ્રંથો મુજબ સૂર્ય પાસે કલ્યાણ થાય તથા અમંગળ, દરિદ્રતા અને રોગ દૂર થાય
[[મહાભારત]]માં કુરુ વંશનાં સક્ષક [[ભીષ્મ|ભીષ્મ પિતામહે]] કે જેમને ઈચ્છા મૃત્યુનું વરદાન પ્રાપ્ત હતું તેમણે બાણ શય્યા પર પડ્યા રહીને ઉત્તરાયણનાં દિવસે એટલે કે જ્યારે સૂર્ય ઉત્તર અયનમાં પ્રવેશે ત્યારે જ પોતાનો દેહ ત્યાગ કરવાનું કહ્યું હતું. આપણા શાસ્ત્રોમાં દક્ષિણાયન કરતાં ઉત્તરાયણને શુભ માનવામાં આવે છે. આમ ઉત્તરાયણનો દિવસ તે ભીષ્મ દેહોત્સર્ગના પર્વ તરિકે પણ ઉજવવામાં આવે છે.
|