જમ્મુ અને કાશ્મીર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું આર્ટિકલ 370 અને 35 A રદ્દ કર્યા પછી જમ્મુ કાશ્મીર અને લદ્દાખનો નકશો
નાનુંNo edit summary
લીટી ૧૪:
 
== ઈતિહાસ ==
[[ચિત્ર:જમ્મુ કાશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશ.jpg|alt=|thumb|200x200px|જમ્મુ કાશ્મીર અને કાશ્મીરલદ્દાખ કેન્દ્રશાસિત પ્રદેશનો નકશો]]
વર્ષ ૧૯૨૫માં મહારાજા હરી સિંહે જમ્મુ અને કાશ્મીર રિયાસતના રાજા બન્યા. વર્ષ ૧૯૪૭માં જયારે ભારતમાંથી બ્રિટીશ શાસનનો અંત આવ્યો ત્યારે તેમને ફરીથી જમ્મુ અને કાશ્મીર ના રાજા તરીકે સતા મેળવી. ભારતની સ્વતંત્રતા સાથે જ બ્રિટીશ સરકારે ઘોષણા કરી કે, મુકત થતા રજવાડા ભારત, પાકિસ્તાન સાથે જોડાઈ શકે છે અથવા પોતાના મત મુજબ સ્વતંત્ર પણ રહી શકે છે. તેમને મળેલ સ્વતંત્રતાએ માત્ર સૈધાંતિક સંભાવના હતી, કારણ કે, બ્રિટીશ શાસનના લાંબા શાસન દરમિયાન દેશી રિયાસતો પોતાની વિવિધ જરૂરિયાતો, અને આંતરિક તેમ જ બાહ્ય સુરક્ષા માટે બ્રિટીશ સરકાર પર નિર્ભર બની ચુકી હતી.