વિકિપીડિયા:આંતરવિકિ આયાતક અધિકાર માટે નિવેદન: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
લીટી ૩૪:
::::::::નામાંકન રદ ગણવા માટે સહમત. --[[સભ્ય:Aniket|A. Bhatt]] ([[સભ્યની ચર્ચા:Aniket|ચર્ચા]]) ૧૫:૧૩, ૧૭ જૂન ૨૦૨૦ (IST)
:::::::::{{Ping|Dsvyas}} મેં ખાલી દિશાનિર્દેશનો જ નથી બનાવ્યા. તમે બીજા સંપાદનોની Diff જોશો તો તમને જણાશે કે મેં ઢાંચાઓ અને મોડ્યુલોને સરખા પણ કર્યા છે. અને એવું નથી કે મેં લેખો‌ નથી બનાવ્યા, બસ મારો રસ ટકનિકિ વિભાગમાં વધુ છે, મેં [[ટિકટોક]], [[જસ્ટિન બીબર]], [[ધ્વનિ ભાનુશાલી]] અને [[દર્શન રાવલ]] લેખો બનાવ્યા છે. તમે માનો છો કે હું Quantity યોગદાન કરું છું, એ વાત મને અજીબ લાગી. અને ૭ દિવસમાં કોઈ સમર્થન ન આવ્યા એટલે નિવેદન અસ્વિકૃત કરવું એ વાત મને યોગ્ય નથી લાગતી, ૭ દિવસમાં મને અધિકાર મળે એ માટે કોઈ વિરોધ તો‌ પણ ન હતા અને અત્યારે તો ૨ સભ્યોના સમર્થન પણ છે. -- [[User:CptViraj|<b style="color:black">'''કેપ્ટનવિરાજ'''</b>]] ([[User talk:CptViraj|ચર્ચા]]) ૧૯:૩૭, ૧૭ જૂન ૨૦૨૦ (IST)
::::::::::{{Ping|CptViraj}} કોઈ પણ નામાંકન મૂળભુત રીતે ટેકો મેળવવા માટે કરવામાં આવતું હોય છે, વિરોધ એ ટેકાની આડપેદાશ છે માટે '''કોઈનો વિરોધ ન હોવો''' તેને '''સૌનો ટેકો હોવો''' એમ ના માની લેવાય. આ કોઈ મેરેજ રજિસ્ટ્રારનું નોટિફિકેશન થોડું છે જેમાં વિરોધ ન નોંધાય તો સહમતિ સધાઈ જાય? અને રહી વાત યોગદાનની, તો એ તો તમે કરી જ રહ્યા છો. તમારા જણાવ્યા મુજબ તમને ટેકનિકલ વિભાગમાં વધુ રસ છે અને તમે ઢાંચાઓ અને મોડ્યુલોમાં ફેરફારો કર્યા છે, જે સાબિત કરે છે કે કોઈ પણ વધારાના હક્કો મેળવ્યા વગર પણ તમે અહિં યોગદાન કરી જ શકો છો. મેં મારા પાછલા સંદેશામાં જણાવ્યું તેમ જો તમારે કોઈ ઢાંચો/વિભાગ અહિં લાવવો હોય તો મારા સહિત અમારા ચાર આયાતકારોનો સંપર્ક કરી શકો છો, અમે જરુરી બધી જ મદદ કરવા તત્પર રહીશું.--[[:User:Dsvyas|ધવલ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૧૨:૫૭, ૧૮ જૂન ૨૦૨૦ (IST)
 
== પૂર્ણ થઈ ગયેલા નિવેદનો ==