જૈન ધર્મ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
નાનું રોબોટ ઉમેરણ: bo:གཅེར་བུ་བའི་ཆོས་ལུགས།; cosmetic changes |
No edit summary |
||
લીટી ૧:
[[મહાવીર સ્વામી]] એ આ ધર્મના સ્થાપક તરિકે ૨૪મા તીર્થંકર હતા તથા, પ્રથમ તિર્થંકર તરિકે આદેશ્વર
આ ધર્મ ના બે સંપ્રદાય છે, [[શ્વેતાંબર]] અને [[દિગંબર]]. [[શ્વેતાંબર]] સંપ્રદાયની માન્યતા અનુસાર તેમણે યશોદા સાથે લગ્ન કર્યા હતા અને તેમની પુત્રીનુ નામ અયોજ્જા હતું. જ્યારે [[દિગંબર]] સંપ્રદાય તેમને બાળ બ્રહ્મચારી માને છે. ત્રીસમાં વર્ષે મહાવીરે ગૃહત્યાગ કર્યો હતો. તેમણે બાર વર્ષની આકરી તપસ્યા કરીને મન પર વિજય મેળવ્યો હતો. આ તપસ્યા દરમિયાન તેમણે માનવ અને કુદરત સર્જીત અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.
|