[[ભારત]] દેશના '''નાયબ વડાપ્રધાન''' અથવા '''ઉપપ્રધાનમંત્રી''' [[ભારત સરકાર]]ના [[મંત્રીમંડળ]]નામંત્રીમંડળના જ એક સદસ્ય હોય છે. આ પદ સંવૈધાનિક નથી હોતું તથા સામાન્ય રીતે આ પદમાં કોઈ વિશિષ્ટ શક્તિ રાખવામાં આવતી નથી. સામાન્યતઃ નાયબ વડાપ્રધાન પદ સાથે કોઈ અન્ય મહત્વપૂર્ણ વિભાગ પણ રાખવામાં આવે છે, જેમ કે ગૃહ [[ગૃહમંત્રી|ગૃહ મંત્રાલય]] અથવા નાણાં મંત્રાલય. આ પદનો ઉપયોગ મુખ્યત્વે સરકાર દ્વારા રાજનૈતિક સ્થાયિત્વ સુનિશ્ચિત કરવાને માટે કરવામાં આવે છે, (કારણ કે [[ભારતીયભારતનું સંવિધાનબંધારણ|સંવિધાનબંધારણમાં]]માં [[પ્રધાનમંત્રીવડાપ્રધાન]]<nowiki/>ને "સમાનોમાં પ્રથમ" કહેવામાં આવ્યું છે, માટે શક્તિ સંતુલન હેતુ) અથવા જ્યારે અનુદેશ રેખાને સ્પષ્ટપણે પરિભાષિત કરવી જરૂરી થઇ જાય તેવા આપાતકાળમાં પણ આ પદ પર નિયુક્તિ કરી શકાય છે.
ભારત દેશના પ્રથમ નાયબ વડાપ્રધાન [[સરદાર વલ્લભભાઈ પટેલ]] હતા. આ પદ પર અત્યાર સુધીના છેલ્લા વ્યક્તિ શ્રી [[લાલકૃષ્ણ આડવાણીઅડવાણી]] હતા. વર્તમાન સરકારમાં કોઈ નાયબ વડાપ્રધાન નથી. વસ્તુતઃ નાયબ વડાપ્રધાનની પાસે કેવળ એટલી શક્તિ છે કે તેઓ વડાપ્રધાનની ગેરહાજરીમાં કેબિનેટની બૈઠકોની અધ્યક્ષતા કરે. જ્યારે વડાપ્રધાન ગંભીર રૂપથી બીમાર હોય, અક્ષમ હોય અથવા એમનું મૃત્યુ થયું હોય ત્યારે જ નાયબ વડાપ્રધાન [[વડાપ્રધાન]] તરીકેનો કાર્યભાર સંભાળી શકે છે.