સારનાથ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
ભાષાંતર પૂર્ણ અને ઢાંચો દૂર કર્યો.
લીટી ૧:
{{ભાષાંતર}}
[[ચિત્ર:Sarnath1.jpg|thumb|300px|right| સારનાથ ખાતે ધમેખ સ્તૂપ]]
'''સારનાથ''' કાશીથી સાત માઇલ પૂર્વોત્તર દિશામાં સ્થિત બૌદ્ધ ધર્મના લોકોનું પ્રાચીન તીર્થ છે. જ્ઞાન પ્રાપ્તિ કર્યા પશ્ચાત ભગવાન બુદ્ધ એ પોતાનો પ્રથમ ઉપદેશ અહીં જ આપ્યો હતો. અહીંયાથી જ એમણે "ધર્મ ચક્ર પ્રવર્તન"નો આરંભ કર્યો હતો.
સારનાથ કાશી કે સાત મીલ પૂર્વોત્તર મેં સ્થિત બૌદ્ધોં કા પ્રાચીન તીર્થ હૈ,જ્ઞાન પ્રાપ્તિ કે પશ્ચાત ભગવાન બુદ્ધ ને અપના પ્રથમ ઉપદેશ યહી દિયા થા,યહીં સે ઉન્હોને "ધર્મ ચક્ર પ્રવર્તન" પ્રામ્ભ કિયા થા,યહાં પર સારન્ગનાથ મહાદેવ કા મન્દિર ભી હૈ,જહાં શ્રાવણ કે મહિને મેં હિન્દુઓં કા મેલા લગતા હૈ,યહ જૈન તીર્થ ભી હૈ,જૈન ગ્રન્થોં મેં ઇસે સિંહપુર કહા ગયા હૈ,સારનાથ કી દર્શનીય વસ્તુયેં અશોક કા ચતુર્મુખ સિંહસ્તમ્ભ,ભગવાન બુદ્ધ કા મન્દિર,ધામેખ સ્તૂપ,ચૌખન્ડી સ્તૂપ,રાજકીય સંગ્રાહલય,જૈન મન્દિર,ચીની મન્દિર,મૂલંગધકુટી,ઔર નવીન વિહાર હૈં,મુહમ્મદ ગૌરી ને ઇસે નષ્ટ ભ્રષ્ટ કર દિયા થા,સન ૧૯૦૫ મેં પુરાતત્વ વિભાગ ને યહાં ખુદાઈ કા કામ પ્રારમ્ભ કિયા,ઉસી સમય બૌદ્ધ ધર્મ કે અનુયાયોં ઔર ઇતિહાસ કે વિદ્વાનોં કા ધ્યાન ઇધર ગયા,વર્તમાન મેં સારનાથ લગાતાર વૃદ્ધિ કી ઓર અગ્રસર હૈ.
 
અહીંયા સારંગનાથ મહાદેવનું મન્દિર પણ આવેલું છે, જ્યાં શ્રાવણ મહિનામાં હિન્દુ ધર્મના લોકોનો મેળો ભરાય છે. સારનાથ જૈન તીર્થ પણ છે, જૈન ગ્રન્થોમાં આ સ્થળને સિંહપુર કહેવામાં આવ્યું છે. સારનાથ ખાતે જોવાલાયક સ્થળોમાં સમ્રાટ અશોકનો ચતુર્મુખ સિંહસ્તંભ, ભગવાન બુદ્ધનું મંદિર, ધામેખ સ્તૂપ, ચૌખંડી સ્તૂપ, રાજકીય સંગ્રહાલય, જૈન મંદિર, ચીની મંદિર, મૂલંગધકુટી તેમ જ નવીન વિહાર મુખ્ય છે. મુહમ્મદ ઘોરીએ આ સ્થળને નષ્ટ ભ્રષ્ટ કરી નાખ્યું હતું. ઇ. સ. ૧૯૦૫ના વર્ષમાં પુરાતત્વ વિભાગ તરફથી અહીં ખોદકામ પ્રારંભ કરવામાં આવ્યો હતો, એ સમયે બૌદ્ધ ધર્મના અનુયાયીઓ અને ઇતિહાસના વિદ્વાનોનું ધ્યાન અહીં ગયું. વર્તમાન સમયમાં સારનાથ લગાતાર પ્રગતિને પંથે અગ્રેસર છે.
 
== બાહ્ય કડીઓ ==