શૈલેષભાઈ, આશા છે કે આપ આ સંદેશો વાંચશો. કહેવત છે ને કે સુબહ કા ભૂલા અગર શામકો લૌટે તો ઉસે ભૂલા નહી કહેતે. એમ, તમને તમે કરેલી ભૂલનો અહેસાસ છે એટલે બસ. એ જ પ્રાયશ્ચિત છે. તમે હવે એક સાચા નામનું ખાતું ખોલાવીને યોગદાન કરવાનું શરૂ કરી દો.--ધવલચર્ચા/યોગદાન ૧૦:૨૧, ૨૭ ફેબ્રુઆરી ૨૦૧૨ (UTC)


આ એક અજ્ઞાત સભ્યનું ચર્ચા પાનું છે, જેમણે ક્યાં તો પોતાનું ખાતું ખોલ્યું નથી અથવા તો તેને વાપરતા નથી.

આથી તેમને ઓળખવા માટે અમારે સાંખ્યિક IP સરનામાની મદદ લેવી પડી છે.

આવું IP સરનામું ઘણાં અન્ય સભ્યો પણ વાપરતા હોઇ શકે છે.

જો તમે અજ્ઞાત સભ્ય હોવ અને માનતા હોવ કે અસંધિત ટિપ્પણીઓ તમારી તરફ વાળવામાં આવી છે, તો કૃપયા ખાતું ખોલો અથવા પ્રવેશ કરોનો ઉપયોગ કરશો જેથી તમને કોઈ અજ્ઞાત સભ્ય સમજવાની ભૂલ ભવિષ્યમાં ટાળી શકાય.