કંડારી ગુરુકુલના સંત છે. સારા લેખક છે.વક્તા પણ્ ખરા .તેઓ બ્રહ્મવિદ્યા માસિકના તંત્રી છે.સ્વામિનારાયણ્ સંપ્રદાયના અનુયાયી છે.હાલમાં 'શ્રી સ્વામિનારાયણ્ દર્શન તત્વવિવેચન 'વિષય્ પર પી.ઍચ.ડી. કરી રહ્યા છે.

Return to the user page of "Santgswami".