કવિ પાર્થ બાપુ હરિયાણી
Joined ૨૪ ફેબ્રુઆરી ૨૦૨૨
નામ: કવિ પાર્થ બાપુ હરિયાણી
વ્યવસાય: કવિ/વક્તા/સાહિત્યકાર
જન્મ:- ૧૭/૫/૨૦૦૦ જન્મસ્થળ:- મહુવા
ઉપનામ :- કવિ મધુપ
રહે:- ગામ-સુણા,તા-મહુવા,જી-ભાવનગર,ગુજરાત.
પરિચય :- ચારણી સાહિત્ય અને વ્રજશૈલીના કવિ સાહિત્યકાર અને જાણીતા કવિ વક્તા .
કવિ પાર્થબાપુ હરિયાણી એ ચારણી સાહિત્ય અને વ્રજભાષાના કવી છે
એમનાં દ્વારા લખાયેલા "અનિલવંદના(કાવ્યસંગ્રહ)", "હલ્દી તણે મેદાન(અપ્રકાશિત)" ,"આધ્યાત્મ કુન્ડળયા", "શક્તિ ચાલિસા", "કૃષ્ણ કવિતાવલી" , "ભક્તિ પ્રબોધ", વગેરે ભક્તિ અને આધ્યાત્મ સાહિત્ય છંદો,ભજનો અને પદો. તથા પોતાની વિશેષ શૈલીમાંરામાયણ કથા આધારીત "શ્રી રાઘવ જશ પ્રકાશ" નામના રામાયણ ગ્રંથનું લેખન કાર્ય કરી રહ્યા છે.