મારુ નામ સંંજય એચ પરમાર છે મે અભ્યાસમાંં એમ.એસ.ડબ્લ્યુ(પોસ્ટ ગ્રેજ્યુએટ) કર્યુ છે. પાંચ વર્ષ બી.એસ.ડબ્લ્યુ કોલેજ ભાવનગર માંં વ્યાખ્યાતા તરીકે ફરજ બજાવી તથા લોકભારતી સણોસરા ખાતે એમ.આર.એસ વિભાગમાંં સોશ્યલ સ્ટડીનાંં વ્યાખ્યાતા તરીકે ફરજ બજાવી અને હાલ આઇ.સી.ડી.એસ કચેરી વલ્લભીપુર ખાતે ન્યુટ્રીશન હેલ્થ મોબીલાઇઝર (N&HM BCO) તરીકે ફરજ બજાવુંં. મને ગુજરાતી ભાષા તથા ઇતિહાસ અને સોશ્યલ વર્ક માંં રસ છે.