સૂર્યવર્મન દ્વિતીય
સૂર્યવર્મન દ્વિતીય(សូរ្យវរ្ម័នទី២) એ ખ્મેર સામ્રાજ્યનો રાજા હતો, જેણે ખ્મેર સામ્રાજ્ય પર વર્ષ ૧૧૧૩ થી ૧૧૪૫/૫૦ સુધી રાજ કર્યુ હતું. વિશ્વ વિખ્યાત અંગકોર વાટ વિષ્ણુ મંદિરનું નિર્માણ પણ તેણે જ કરાવ્યું હતું. તેમના શાસનની સમયના સ્મારકો, અસંખ્ય સૈન્ય ઝુંબેશો અને મજબૂત રાજ્યની પુનઃસ્થાપનાના કારણે ઇતિહાસકારોએ સૂર્યવર્મન દ્વિતીયને ખ્મેર સામ્રાજ્યના મહાનોત્તમ રાજા તરીકે સ્થાન આપ્યું છે.[૧]:159[૨][૩]
સૂર્યવર્મન દ્વિતીય | |||||||||
---|---|---|---|---|---|---|---|---|---|
ખ્મેર સામ્રાજ્યનો રાજા | |||||||||
અંગકોર વાટમાં ચિત્રિત સુર્યવર્મન દ્વિતીય | |||||||||
Reign | ૧૧૧૩ - ૧૧૪૫/૫૦ | ||||||||
પૂરોગામી | ધરણીન્દ્રવર્મન પ્રથમ | ||||||||
અનુગામી | ધરણીન્દ્રવર્મન દ્વિતીય | ||||||||
જન્મ | ૧૧મી સદી યશોધરાપુર(અંગકોર) | ||||||||
અવસાન | ૧૧૪૫/૫૦ યશોધરાપુર(અંગકોર) | ||||||||
| |||||||||
House | ખ્મેર | ||||||||
પિતા | ક્ષિતિન્દ્રાદિત્ય | ||||||||
માતા | નરેન્દ્રલક્ષ્મી | ||||||||
ધર્મ | હિંદુ વૈષ્ણવ |
મૃત્યુ અને ઉતરાધફેરફાર કરો
શિલાલેખોના પુરાવા સૂચવે છે કે સૂર્યવર્મન દ્વિતીયનું મૃત્યુ શક્યતઃ વર્ષ ૧૧૪૫/૫૦ વચ્ચે થયું હતું, સંભવતઃ ચાંપા રાજ્ય સામેના યુદ્ધ દરમિયાન.[૪] ત્યારબાદ તેના પિતરાઈ ભાઈ ધરણીન્દ્રવર્મન દ્વિતીયે તેમનું પદ સંભાળ્યું. સુર્યવર્મન દ્વિતીયના મૃત્યુ બાદ ખ્મેર સામ્રાજ્યના નબળા શાસન અને સંઘર્ષનો સમય શરૂ થયો.
સંદર્ભફેરફાર કરો
- ↑ Coedès, George (1968). Walter F. Vella, સંપા. The Indianized States of Southeast Asia. trans.Susan Brown Cowing. University of Hawaii Press. ISBN 978-0-8248-0368-1. Check date values in:
|year=
(મદદ) - ↑ "Angkor". Encyclopædia Britannica. Encyclopædia Britannica, Inc. Retrieved 17 August 2018. Unknown parameter
|first૧=
ignored (મદદ); Unknown parameter|last૧=
ignored (મદદ); Check date values in:|accessdate=
(મદદ) - ↑ "Khmer Empire". Ancient History Encyclopedia. Ancient History Encyclopedia. Retrieved 17 August 2018. Unknown parameter
|first૧=
ignored (મદદ); Unknown parameter|last૧=
ignored (મદદ); Check date values in:|accessdate=
(મદદ) - ↑ infopleace