સૈયદ કિરમાણી

ભારતીય ક્રિકેટર

સૈયદ કિરમાણી ભારત દેશના આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમતા ખેલાડી છે, કે જે હાલ રમતમાંથી નિવૃત્ત થઇ ચુક્યા છે. તેઓ વિકેટકીપર તરીકે ટીમમાં રમતા હતા. આ ઉપરાંત તેઓ આક્રમક બેટીંગ પણ કરી શકતા હતા. આ ખેલાડી એકદિવસીય ક્રિકેટ સ્પર્ધા તેમ જ પાંચ દિવસની ટેસ્ટ ક્રિકેટ સ્પર્ધામાં વિકેટકીપર તરીકે તેમ જ બેટીંગમાં ઘણીવાર પોતાની કાબેલિયત પુરવાર કરી ચુક્યા છે.

સૈયદ કિરમાણી

તેઓ વિશ્વકપ ૧૯૮૩માં કપિલ દેવના સુકાનીપણા હેઠળ વિજયી બનેલી ભારતીય ટીમના એક સદસ્ય હતા.

આ પણ જુઓ ફેરફાર કરો