સ્કંદ પુરાણ હિંદુ ધર્મના ૧૮ પુરાણોમાંનું એક છે. બીજા પુરાણોની જેમ આ પુરાણ પણ વ્યાસજીએ લખેલું છે. આ પુરાણ મુખ્યત્વે કાર્તિકેય ભગવાન ને સમર્પિત છે.

આ પુરાણમાં કુલ ૧૮,૦૦૦ શ્લોકો છે.