સ્વામિનારાયણ જયંતિ
સ્વામિનારાયણ સંપ્રદાયના ના સ્થાપક સ્વામિનારાયણ (૧૭૮૧-૧૮૩૦) ના જન્મદિવસની ઉજવણી નો દિવસ
સ્વામિનારાયણ જયંતિ સ્વામિનારાયણ સંપ્રદાયના સ્થાપક ભગવાન સ્વામિનારાયણ (૧૭૮૧-૧૮૩૦)ના જન્મદિવસની ઉજવણીનો દિવસ છે.
સ્વામિનારાયણ જયંતિ | |
---|---|
સ્વામિનારાયણના જન્મ સમયનું દૃશ્ય | |
ઉજવવામાં આવે છે | ભારત અને વિશ્વના હિંદુઓ |
પ્રકાર | હિંદુ |
મહત્વ | સ્વામિનારાયણનો જન્મ |
ઉજવણીઓ | ચૈત્રી નવરાત્રીનો છેલ્લો દિવસ, રામનવમી |
ધાર્મિક ઉજવણીઓ | પૂજા, વ્રત, ઉપવાસ, હવન, દાન અને ઉજવણી |
શરૂઆત | ચૈત્ર સુદ નવમી |
અંત | ચૈત્ર સુદ નવમી |
આવૃત્તિ | વાર્ષિક |
સ્વામિનારાયણ સંપ્રદાયના ભક્તો તેમના આરાધ્ય દેવના જન્મદિવસની ઉજવણી ચૈત્ર સુદ નોમના દિવસે ઉપવાસ કરીને અને મંદિરોમાં સ્વામિનારાયણની મૂર્તિઓને વિવિધ પ્રકારના ભોજન અર્પણ કરીને કરે છે. તેમનાં અનુયાયીઓ સવારે સ્વામિનારાયણ ભગવાનની પૂજા વિધિ કરે છે અને રાત્રે ૧૦:૧૦ વાગ્યે જેને ભગવાન સ્વામિનારાયણના જન્મનો સમય માનવામાં આવે છે, તેમના શુભ જન્મના પ્રતીક તરીકે વિશેષ રીતિથી આરતી વિધિ કરવામાં આવે છે.
આ અત્યંત નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |