અંબરનાથ ભારતના મહારાષ્ટ્ર રાજ્યના થાણા જિલ્લામાં આવેલું એક નગર છે. આ નગર મુંબઈ ઉપનગર રેલ્વેનું સ્ટેશન પણ છે.[૧]

અંબરનાથ

अंबरनाथ
શહેર
અંબરનાથ is located in મહારાષ્ટ્ર
અંબરનાથ
અંબરનાથ
મહારાષ્ટ્રમાં અંબરનાથનું સ્થાન
અક્ષાંશ-રેખાંશ: 19°12′32″N 73°11′10″E / 19.209°N 73.186°E / 19.209; 73.186
દેશભારત
રાજ્યમહારાષ્ટ્ર
જિલ્લોથાણા
વિસ્તાર
 • કુલ૩૮ km2 (૧૫ sq mi)
ઊંચાઇ
૩૫ m (૧૧૫ ft)
ઓળખઅંબરનાથકર
ભાષા
 • અધિકૃતમરાઠી
સમય વિસ્તારUTC+૫:૩૦ (ભારતીય માનક સમય)
પિનકોડ
૪૨૧૫૦૧
ટેલિફોન કોડ૦૨૫૧
વાહન નોંધણીMH-05

પર્યટન ફેરફાર કરો

 
શિવ મંદિર, અંબરનાથ

અંબરનાથમાં શિલાહાર રાજાએ ઇસ ૧૦૬૦માં બંધાવેલું પ્રાચીન સ્વંયભૂ શિવલિંગ ધરાવતું શિવ મંદિર જોવાલાયક છે.[૨]

ઉદ્યોગ ફેરફાર કરો

અંબરનાથમાં શસ્ત્રભંડાર તેમજ રસાયણ ક્ષેત્રનાં વિવિધ ઉદ્યોગો સ્થાપેલ છે.

સંદર્ભ ફેરફાર કરો

  1. "Mumbai Metropolitan Region Development Authority - Ambernath, Kulgaon-Badlapur and Surrounding Notified Area". Mmrda.maharashtra.gov.in. મૂળ માંથી 2016-08-15 પર સંગ્રહિત. મેળવેલ ૨૦ જાન્યુઆરી ૨૦૧૬.
  2. "Ambarnath Temple - Ambarnath, Ambarnath Temple Maharashtra". Maharashtratourism.net. મેળવેલ ૨૦ જાન્યુઆરી ૨૦૧૬.

બાહ્ય કડીઓ ફેરફાર કરો