ઉતાવળી નદી
ભારતની નદી
ઉતાવળી નદી પશ્ચિમ ભારતના ગુજરાત રાજ્યમાં આવેલી નદી છે. તેનું ઉદ્ગમ સ્થાન પાળીયાદ પાસે કણીયાદની ટેકરીમાં આવેલું છે અને તે ખંભાતના અખાતને મળે છે. નદીની મહત્તમ લંબાઇ ૧૨૫ કિમી છે. ઉતાવળી નદીનો કુલ સ્ત્રાવક્ષેત્ર ૩૮૮.૫૦ ચોરસ કિમી છે.[૧]
ઉતાવળી નદી | |
---|---|
સ્થાન | |
રાજ્ય | ભાવનગર જિલ્લો |
દેશ | ભારત |
ભૌગોલિક લક્ષણો | |
સ્રોત | |
⁃ સ્થાન | પાળીયાદ (તા. ભાવનગર) |
નદીનું મુખ | |
• સ્થાન | ખંભાતનો અખાત |
લંબાઇ | ૧૨૫ કિમી |
સ્રાવ | |
⁃ સ્થાન | ખંભાતનો અખાત |
નીલ્કા નદી ઉતાવળી નદીની મુખ્ય શાખા છે.
સંદર્ભ
ફેરફાર કરો- ↑ "ઉતાવળી નદી". guj-nwrws.gujarat.gov.in, ગુજરાત સરકાર. મેળવેલ ૬ ડિસેમ્બર ૨૦૧૫.
{{cite web}}
: Check date values in:|access-date=
(મદદ)
આ ગુજરાતની ભૂગોળ સંબંધિત લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |