અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ રૂટ ૧૪૩ અથવા એએમટીએસ રૂટ ૧૪૩અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ દ્વારા ચલાવવામાં આવતી અમદાવાદ શહેરી બસ સેવાનો કુબડથલથી લાલ દરવાજાના વિસ્તારોને સાંકળતો બસ રૂટ છે. આ બસ રૂટ ઝોન -૧૫ રખિયાલ-ઓઢવ વિસ્તાર માં વર્ગીકૃત કરવામાં આવ્યો છે. આ રૂટ સ્મૃતિવન, ઝાણું ગામ, ખારી નદી, નિલકંઠપુરા, ઝાણું પાટિયા, ભુવલડી ગામ, હિંગળાજ માતા અપ્રોચ, ચિનુભાઇ નગર, ઓઢવ ટર્મિનસ, ભિક્ષુક ગૃહ, સોનીની ચાલી, રખિયાલ ચાર રસ્તા, સારંગપુર પુલ, રાયપુર, ખમાસા વગેરે વિસ્તારમાંથી પસાર થાય છે. રૂટનું માનચિત્ર નિચે આપેલ છે[૧].

સંદર્ભ ફેરફાર કરો

  1. એ. એમ. ટી. એસ. (૩૧ જાન્યુઆરી ૨૦૧૬). "એ. એમ. ટી. એસ.નું જાળ સ્થળ". અ.મ્યુ.ટ્રા.સ. મૂળ માંથી ૩૧ જાન્યુઆરી ૨૦૧૬ પર સંગ્રહિત. મેળવેલ ૩૧ જાન્યુઆરી ૨૦૧૬.

બાહ્ય-કડીઓ ફેરફાર કરો