કટોકટી કાળ (ભારત)
ભારતની સર્વ પ્રથમ રાષ્ટ્રીય કટોકટી
કટોકટી કાળ ( પચ્ચીસમી જૂન, ૧૯૭૫ થી એકવીસમી માર્ચ, ૧૯૭૭) ભારતીય ઇતિહાસમાં ૨૧ (એકવીસ) મહીનાઓ સુધીનો એવો સમય હતો કે જ્યારે તત્કાલીન વડાપ્રધાન મંત્રી ઈંદિરા ગાંધીની સલાહ પ્રમાણે તત્કાલીન રાષ્ટ્રપતિ ફખરુદ્દીન અલી અહમદએ ભારતીય સંવિધાન ધારા ૩૫૨ અંતર્ગત કટોકટી કાળ (આપાતકાળ)ની ઘોષણા કરી હતી. ભારત દેશના ઇતિહાસમાં આ સમયને સૌથી વધારે વિવાદાસ્પદ સમય માનવામાં આવે છે.
કટોકટી કાળ હટાવી લેવાયા બાદ લોક સભાની ચુંટણીઓ થઇ હતી એ વખતે શ્રીમતી ઇંદિરા ગાંધીની આગેવાની હેઠળ કોંગ્રેસ પક્ષને હારનો સામનો કરવાની ફરજ પડી હતી.
આ પણ જુઓ
ફેરફાર કરોબાહ્ય કડીઓ
ફેરફાર કરો- વો ૧૯ મહીને સંગ્રહિત ૨૦૧૦-૦૨-૦૯ ના રોજ વેબેક મશિન - ભારતીય લોકતંત્રના કાળા અધ્યાયની સ્મૃતિઓ (પ્રભાસાક્ષી)
- કટોકટી કાળ[હંમેશ માટે મૃત કડી] - આપાતકાળ વિષયક રાજેશ ચેતનની એક નાની અમથી કવિતા
- વહ કાલી રાત, જબ લોકતંત્ર હુઆ થા નજરબંદ સંગ્રહિત ૨૦૧૧-૧૦-૧૪ ના રોજ વેબેક મશિન (લાલકૃષ્ણ અડવાણીનાં સંસ્મરણો)
- લોકતંત્રનો કાળો દૌર[હંમેશ માટે મૃત કડી]
- આપાતકાલ - એક ડાયરી (ગૂગલ પુસ્તક ; લેખક - બિશન ટંડન)
- સંઘર્ષમાં ગુજરાત, લેખક નરેન્દ્ર મોદી
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |