કબીરવડ નર્મદા નદીની વચ્ચે આવેલા બેટ પર આવેલું એક ધાર્મિક સ્થળ છે. આ સ્થળે સંત કબીરનું મંદિર આવેલું છે. અહીં વિશાળ વડ આવેલો છે, જે સંત કબીર દ્વારા નંખાયેલી દાતણની ચીરીમાંથી ઉગ્યો હોવાની વાયકા છે.[૧][૨][૩][૪]

નકશો
કબીરવડ
કબીરમઢી નામના સ્થળ પર આવેલો હોડીઘાટ

સિકંદરના સેનાપતિ નેઅરચુસે નર્મદા નદીના તટ પર ૭૦૦ માણસો વિશ્રામ પામી શકે તેવા વિશાળ વૃક્ષનો ઉલ્લેખ કર્યો હતો, જે શક્યત: કબીરવડ હતો. જેમ્સ ફાર્બસે (૧૭૪૯-૧૮૧૯) ઓરિયન્ટલ મેમોરીસ (૧૮૧૩-૧૮૧૫)માં 610 m (2,000 ft) વ્યાસ અને ૩૦૦૦ શાખાઓ ધરાવતા વડનો ઉલ્લેખ કર્યો છે.[૫] હાલમાં આ વિસ્તાર 17,520 m2 (4.33 acres) છે અને 641 m (2,103 ft) પરિઘ ધરાવે છે.[૬]

કબીરવડ જવા માટે ભરૂચથી વાયા શુકલતીર્થ થઇ ઝનોર જતા રસ્તા પર આવેલા કબીરમઢી નામના સ્થળ પરથી હોડીમાં બેસી જવું પડે છે.[૧]

સંદર્ભ ફેરફાર કરો

  1. ૧.૦ ૧.૧ Bar-Ness, Yoav Deniel (January 2010). "The Kabir Tree" (PDF). Outlook Traveller. પૃષ્ઠ 118–121. મૂળ (PDF) માંથી 2016-12-14 પર સંગ્રહિત.
  2. "Kabirvad". Gujarat Tourism. મૂળ માંથી 20 ડિસેમ્બર 2016 પર સંગ્રહિત. મેળવેલ 14 December 2016.
  3. Network, Divyabhaskar (6 April 2015). "Amazing: नर्मदा नदी के टापू पर 3 किमी तक फैला है यह बरगद का पेड़". dainikbhaskar (હિન્દીમાં). મેળવેલ 14 December 2016.
  4. "Crocodile fear hits footfall in Bharuch tourist spot". The Indian Express. 22 June 2014. મેળવેલ 14 December 2016.
  5. ચિશ્લોમ, હ્યુજ, સંપાદક (૧૯૧૧). "Fig" . એન્સાયક્લોપિડિયા બ્રિટાનિકા (૧૧મી આવૃત્તિ). કેમ્બ્રિજ યુનિવર્સિટી પ્રેસ.
  6. Bar-Ness, YD (June 2010). "The World's Largest Trees? Cataloguing India's Giant Banyans" (PDF). Outreach Ecology. પૃષ્ઠ 6. મૂળ (PDF) માંથી 4 જાન્યુઆરી 2018 પર સંગ્રહિત. મેળવેલ 3 January 2018.