કાયલાના સરોવર

(કલ્યાણ તળાવ થી અહીં વાળેલું)

કાયલાના સરોવરભારતના રાજસ્થાન રાજ્યના એક શહેર જોધપુરની પશ્ચિમે ૮ કિમી દૂર આવેલું છે. આ એક કૃત્રિમ સરોવર છે જેને પ્રતાપ સિંહ દ્વારા ૧૮૭૨માં બંધાવવામાં આવ્યું હતું.

કાયલાના તળાવ
કાયલાના સરોવર, જોધપુર
સ્થાનજોધપુરની ઉત્તર-પશ્ચિમ દિશામાં ૮ કિમી દૂર
અક્ષાંશ-રેખાંશ26°17′N 72°58′E / 26.283°N 72.967°E / 26.283; 72.967
બેસિન દેશોભારત
સપાટી વિસ્તાર84 km2 (32 sq mi)
સરેરાશ ઊંડાઇ35 to 40 ft (11 to 12 m)
મહત્તમ ઊંડાઇ45 to 50 ft (14 to 15 m)
રહેણાંક વિસ્તારજોધપુર

બાહ્ય કડીઓ ફેરફાર કરો