કૃષ્ણ પક્ષ

પૂનમ પછીના ૧૫ દિવસ

પૂનમ પછીના ૧૫ દિવસના વિભાગને કૃષ્ણ પક્ષ કહેવાય છે. આ કૃષ્ણ પક્ષમાં અનુક્રમે દરેક તિથિએ રાત્રે આકાશમાં ચંદ્ર ઓછો ઓછો સમય દેખાઈ ચંદ્રબિંબ નાનું થતું જઈ કૃષ્ણ પક્ષની છેલ્લી તિથિ અમાસની રાત્રીએ બિલકુલ ચંદ્ર દેખાતો નથી.[૧]

સંદર્ભો ફેરફાર કરો

  1. ‘જ્યોતિષશાસ્ત્ર પ્રવેશ અને પંચાંગ માર્ગદર્શિકા’ - જન્મભૂમિ પ્રકાશન

આ પણ જુઓ ફેરફાર કરો