ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી

ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીજામનગર, ગુજરાત, ભારત ખાતે આવેલી એક શિક્ષણ અને સંશોધનનું કાર્ય કરતી સંસ્થા છે. આ એક એવી પ્રથમ સ્થાયી યુનિવર્સિટી છે કે જ્યાં રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરના આયુર્વેદ વિષયક અભ્યાસક્રમોના શિક્ષણ અને સંશોધનનું કાર્યનું સંચાલન કરવામાં આવે છે.

ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી
પ્રકાર સાર્વજનિક
સ્થાપના૧૯૬૬
કુલપતિDr Kohli (Former Governor of Gujarat )
ઉપકુલપતિVd. Rajesh Kotecha
સ્થાનજામનગર, ગુજરાત, ભારત
કેમ્પસ ગ્રામ્ય
જોડાણો યુજીસી
વેબસાઇટગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીનું અધિકૃત વેબસાઇટ

બાહ્ય કડીઓ ફેરફાર કરો