ગોરઠીયા મહાદેવ મંદિર સાબરકાંઠા જિલ્લાના તલોદ નજીક આવેલું શિવ મંદિર છે.[૧]

કેવી રીતે પહોંચવું

ફેરફાર કરો

આ મંદિર તલોદથી વરવાડા જતા રપ કિમીના અંતરે મોહનપુર ગામની સીમમાં આવેલું છે.

અગત્યનો દિવસ

ફેરફાર કરો
  1. "તલોદ તાલુકા પંચાયત - તાલુકા વિષે - જોવાલાયક સ્થળ". મૂળ માંથી 2011-08-30 પર સંગ્રહિત. મેળવેલ ૧૩ માર્ચ ૨૦૧૬.