ચર્ચા:પ્રાચી (તા. સુત્રાપાડા)

છેલ્લી ટીપ્પણી: સુરક્ષિત વિષય પર Dsvyas વડે ૨ વર્ષ પહેલાં

આ સ્થળને અગાઉ કોઈએ ‘કૃષ્ણનાં નિર્વાણધામ’ તરીકે દર્શાવ્યું હતું જે ખોટી માહિતી હતી. આ સ્થળ "પિતૃતર્પણ" સ્થળ તરીકે જાણીતું છે. કૃષ્ણનું નિર્વાણસ્થાન "ભાલકા તિર્થ" (વેરાવળથી સોમનાથ જતાં, ૬ કિ.મી. દૂર) હોવાનું પ્રચલિત છે. (સંદર્ભ:ગુજરાત ટુરીઝમ વેબ)--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૧:૩૮, ૨૯ ડિસેમ્બર ૨૦૧૩ (IST)ઉત્તર

સુરક્ષિત ફેરફાર કરો

@Aniket, @Dsvyas, આ પાનાં પર વારંવાર ભાંગફોડિયા-જા.ખ. પ્રવૃત્તિઓ થાય છે, તો તેને Autoconfirmed સભ્યો જ ફેરફાર થઇ શકે એ રીતે સુરક્ષિત કરવા વિનંતી છે. --કાર્તિક ચર્ચા ૧૯:૫૦, ૨૪ સપ્ટેમ્બર ૨૦૨૧ (IST)ઉત્તર

  કામ થઈ ગયું ધવલચર્ચા/યોગદાન ૦૨:૩૨, ૨૫ સપ્ટેમ્બર ૨૦૨૧ (IST)ઉત્તર
Return to "પ્રાચી (તા. સુત્રાપાડા)" page.