છિન્નપત્ર

ગુજરાતી નવાલકથા

છિન્નપત્રસુરેશ જોષી દ્વારા લીખિત ગુજરાતી નવાલકથા છે. ૧૯૬૫માં પ્રગટ થયેલ આ નવલકથા સુરેશ જોષીની પ્રયોગશીલ નવલકથા છે. આ નવલકથાને સુરેશ જોષીએ 'લખવા ધારેલી નવલકથાના મુસદ્દા' તરીકે ઓળખાવી હતી. આ નવલકથા માલા અને અજય નામના બે પાત્રોની આજુ-બાજુ આકાર પામે છે. આ નવલકથામા પીઠ ઝબકાર (ફ્લૅશબૅક) પદ્ધતિનો ઉપયોગ કરવામા આવ્યો છે. વિવેચક સુમન શાહે આ નવલકથાને 'પ્રેમનુંં મેટાફિજિક્સ' કહીને ઓળખાવી છે.

છિન્નપત્ર
લેખકસુરેશ જોષી
પૃષ્ઠ કલાકારભૂપેન ખખ્ખર
દેશભારત
ભાષાગુજરાતી
પ્રકારનવાલકથા
પ્રકાશકપાશ્વ પ્રકાશન (ગુજરાતી આવૃત્તિ), મેકમિલન ઇન્ડિયા (અંગ્રેજી આવૃત્તિ)
પ્રકાશન તારીખ
૧૯૬૫
અંગ્રેજીમાં પ્રકાશન તારીખ
૧૯૯૮
માધ્યમ પ્રકારમુદ્રિત
પાનાં૧૨૨ પાનાં (ગુજરાતી આવૃત્તિ)
૮૩ પાનાં (અંગ્રેજી આવૃત્તિ)
ISBN978-0-333-93188-2 Eng. ed.
OCLC41532391
દશાંશ વર્ગીકરણ
891.473
LC વર્ગPK1859.J593
પછીનું પુસ્તકમરણોત્તર (૧૯૭૩) 
મૂળ પુસ્તકછિન્નપત્ર ઓનલાઇન

બાહ્ય કડીઓ ફેરફાર કરો