છોટાઉદેપુર રજવાડું ભારતમાં બ્રિટિશ શાસન સમયનું રજવાડું હતું,[૧] જેની રાજધાની છોટાઉદેપુર હતી. તેના છેલ્લા શાસકે ભારતીય સંઘમાં ભળી જવા માટે ૧૦ માર્ચ, ૧૯૪૮ના રોજ હસ્તાક્ષર કર્યા હતા.

છોટાઉદેપુર રજવાડું
રજવાડું of બ્રિટિશ ભારત
૧૭૪૩–૧૯૪૮
Flag of છોટાઉદેપુર
Flag
Coat of arms of છોટાઉદેપુર
Coat of arms
વિસ્તાર 
• ૧૯૦૧
2,305 km2 (890 sq mi)
વસ્તી 
• ૧૯૦૧
64621
ઇતિહાસ 
• સ્થાપના
૧૭૪૩
• ભારતની સ્વતંત્રતા
૧૯૪૮
પછી
ભારત
આજની સ્થિતિગુજરાત, ભારત
Public Domain આ લેખ હવે પબ્લિક ડોમેનમાં રહેલા આ પ્રકાશનમાંથી લખાણ ધરાવે છે: ચિશ્લોમ, હ્યુજ, સંપાદક (૧૯૧૧). "Rewa Kantha". એન્સાયક્લોપિડિયા બ્રિટાનિકા. 23 (૧૧મી આવૃત્તિ). કેમ્બ્રિજ યુનિવર્સિટી પ્રેસ.CS1 maint: ref=harv (link)

ઇતિહાસ ફેરફાર કરો

આ રજવાડાની સ્થાપના ૧૭૪૩માં ચાંપાનેરના પતઇ રાવલના વંશજ રાવલ ઉદેયસિંહે કરી હતી. તેના શાસકો ચૌહાણ વંશના રાજપૂતો હતા અને રાજ્યને ૯ તોપોની સલામી મળતી હતી.[૨]

છોટાઉદેપુર રેવા કાંઠા એજન્સીનું બીજા વર્ગનું રજવાડું હતું.

શાસકો (બિરુદ મહારવાલ) ફેરફાર કરો

  • ૧૭૬૨ – ૧૭૭૧ અરસીસિંહજી
  • ૧૭૭૧ – ૧૭૭૭ હમીરસિંહજી દ્વિતિય
  • ૧૭૭૭ – ૧૮૨૨ ભીમસિંહજી
  • ૧૮૨૨ – ૧૮૫૧ ગુમાનસિંહજી
  • ૧૮૫૧ – ૧૮૮૧ જીતસિંહજી
  • ૧૮૮૧ – ૧૮૯૫ મોતીસિંહજી
  • ૧૮૯૫ – ૨૯ ઓગસ્ટ ૧૯૨૩ ફતેહસિંહજી (જ. ૧૮૮૪ – મૃ. ૧૯૨૩)
  • ૨૯ ઓગસ્ટ ૧૯૨૩ – ૧૫ ઓક્ટોબર ૧૯૪૬ નટવરસિંહજી ફતેહસિંહજી (જ. ૧૯૦૬ – મૃ. ૧૯૪૬)
  • ૧૫ મે ૧૯૪૬ – ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ વિરભદ્રસિંહજી (જ. ૧૯૦૭)

સંદર્ભ ફેરફાર કરો

  1. Chhota Udaipur (Princely State)
  2. "Chhota Udaipur Princely State (9 gun salute)". મૂળ માંથી 2016-04-19 પર સંગ્રહિત. મેળવેલ 2016-06-01.

બાહ્ય કડીઓ ફેરફાર કરો