નવેમ્બર ૨૭
તારીખ
૨૭ નવેમ્બર નો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૩૩૧મો (લિપ વર્ષ દરમ્યાન ૩૩૨મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૩૪ દિવસ બાકી રહે છે.
મહત્વની ઘટનાઓ ફેરફાર કરો
જન્મ ફેરફાર કરો
- ૧૮૭૦ : દામોદર બોટાદકર, ગુજરાતી કવિ
- ૧૯૮૬ : સુરેશ રૈના , ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી.
અવસાન ફેરફાર કરો
- ૨૦૦૮ : ગુરુવારના દિવસે ભારત દેશના પૂર્વ વડાપ્રધાન વિશ્વનાથ પ્રતાપ સિંહનું બપોરના સમયે એપોલો હોસ્પિટલ ખાતે અવસાન થયું હતું. એમની વય ૭૭ વર્ષની હતી.
તહેવારો અને ઉજવણીઓ ફેરફાર કરો
બાહ્ય કડીઓ ફેરફાર કરો
- બી.બી.સી.(BBC): આજનો દિવસ સંગ્રહિત ૨૦૨૩-૦૪-૦૭ ના રોજ વેબેક મશિન
વિકિમીડિયા કૉમન્સ પર November 27 વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે.