નાનકભાઈ મેઘાણી

ગુજરાતી સાહિત્યના પ્રકાશક અને પુસ્તક વિક્રેતા

નાનકભાઈ મેઘાણી (૨૯ ડિસેમ્બર ૧૯૩૧ - ૨૦ જુલાઇ ૨૦૧૪) ઝવેરચંદ મેઘાણી અને તેમનાં પ્રથમ પત્ની દમયંતિબેનના પુત્ર હતા.[૧] તેઓ ગ્રંથાગાર પુસ્તક ભંડાર માટે સાહિત્ય જગતમાં જાણીતા હતા. ૩૧ ઓગસ્ટ, ૨૦૧૩ના રોજ ગ્રંથાગાર બંધ થયું એ વખતે તેનું સ્થાન ગુજરાતી સાહિત્ય પરિષદમાં હતું.[૨]

નાનકભાઈ મેઘાણી
જન્મની વિગત૨૯ ડિસેમ્બર ૧૯૩૧
મૃત્યુ૨૦ જુલાઇ ૨૦૧૪
રાષ્ટ્રીયતાભારતીય
વ્યવસાયપુસ્તક વિક્રેતા, પ્રકાશક
જીવનસાથીકુસુમ
સંતાનોપિનાકીન
માતા-પિતા

સંદર્ભ ફેરફાર કરો

  1. "Jhaverchand Meghani". jhaverchandmeghani.com. મૂળ માંથી 2012-05-02 પર સંગ્રહિત. મેળવેલ 2019-04-03.
  2. "Granthagar calls it a day - Times of India". The Times of India. મેળવેલ 2019-04-03.

બાહ્ય કડીઓ ફેરફાર કરો