રાજકુમાર પ્રભાતદેવજી ધરમપુર રજવાડાના રાજકુમાર હતા. તેમણે પોતાનું સમગ્ર જીવન સંગીતની સેવામાં વિતાવ્યું હતું.[૧] એમણે સંગીતનાં ઘણા પુસ્તકો પ્રકાશિત કર્યા છે. ભારતીય રાગ-રાગિણીઓને અંગ્રેજી સ્ટાફ નોટેશનમાં લખવાનું ભગિરથ કાર્ય તેમણે પાર પાડ્યું હતુ.

રાજકુમાર પ્રભાતદેવજી

પુસ્તકો ફેરફાર કરો

  • સંગીત પ્રકાશ (૧૯૨૦)

અંગત જીવન ફેરફાર કરો

તેઓ મહારાજ વિજયદેવજીના નાના ભાઈ હતા.

સંદર્ભ ફેરફાર કરો

  1. "શ્રી પ્રભાતદેવજી મહારાણાની પૂણ્યસ્મૃતિમાં કવિ સંમેલન". ૨૮ ઓક્ટોબર ૨૦૧૪. મેળવેલ ૭ ઓગસ્ટ ૨૦૧૬.